Webdunia - Bharat's app for daily news and videos

Install App

ચીનનાં લોકોનો આંકડાકીય અંધવિશ્વાસ

Webdunia
સોમવાર, 27 ઑગસ્ટ 2012 (18:17 IST)
ચીનનાં લોકો અંકશાસ્ત્રમાં નિપુણ હોવાનું માનવામાં આવે છે પરંતુ, તેમના આ નીપુણતા પાછળ અંધવિશ્વાસ પણ છૂપાયેલો છે તેવો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. આંકડાનું ગજબ જ્ઞાન ધરાવતા ચીનનાં નાગરિકો કેટલાક અંકોને અશુભ માને છે. જેથી તેઓ અશુભ અંકોથી દૂર રહેવાનું વધુ પસંદ કરે છે. બીજીંગ જેવા અત્યાધુનિક શહેરોમાં રહેતા સુશિક્ષીત લોકોમાં પણ આવી ગેરમાન્યતાઓ પ્રચલિત છે. તાજેતરમાં થયેલા અભ્યાસ અનુસાર, ચીનનાં બીજીંગ શહેરની અનેક બહુમાળી ઈમારતોમાં ચોથો, આઠમો અને ત્રેવીસમો માળ હોતો જ નથી. અંધવિશ્વાસને પગલે આવી ઈમારતોમાં ત્રીજા મજલા પછીનાં માળનો અંક ચોથો લખવાને બદલે તેઓ પાંચમો કરી દે છે. તેવી જ રીતે સાતમા મજલા પછીનાં માળનો આંકડો નવમો કરી દેવાય છે.

ગરમીમાં કેમ વધી જાય છે હાર્ટ એટેકનો ખતરો, આ કારણ બની શકે છે તમારા જીવનો દુશ્મન, જાણો ડોક્ટર પાસેથી બચવાના ઉપાય.

Gautam Buddha Quotes - બુદ્ધ પૂર્ણિમા પર જાણો ગૌતમ બુદ્ધના સુવિચાર

Dahi Tadka- હીંગ દહીં તીખારી

આ Good Manners બાળકોને અત્યારેથી શીખડાવશો તો જીવનભર રહેશે નમ્ર

ઉનાળામાં ચહેરા પર ચમક લાવવા માટે આ જાંબુનો રસ પીવો

Baby Bump છુપાવીને વોટ આપવા આવી દીપિકા પાદુકોણ, પતિ રણવીર સિંહ તેનો હાથ પકડીને ભીડથી બચાવતા જોવા મળ્યા

યામી ગૌતમ અને આદિત્ય ઘર બન્યા માતા-પિતા, અભિનેત્રીએ આપ્યો પુત્રને જન્મ

શ્વેતા તિવારીની આ અદાઓ જોઈને ફેંસ થયા લટ્ટુ, 43 વર્ષની અભિનેત્રીને મળ્યુ સંતૂર વાળુ મમ્મીનુ ટૈગ

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Show comments