Webdunia - Bharat's app for daily news and videos

Install App

ચાંચિયાઓ દ્વારા 120 ગુજરાતીઓનું અપહરણ

ભાષા
મંગળવાર, 30 માર્ચ 2010 (16:50 IST)
સોમાલિયાના ચાંચિયાઓએ અત્યાર સુધીની સૌથી મોટા અપહરણની ઘટનાને અંજામ આપ્યો છે. આફ્રિકા તથા દુબઇ-ઇરાક સહિતના દેશોમાં જતાં સૌરાષ્ટ્ર-કચ્છના આઠ નાના માલવાહક જહાજો સહિત 120 નાવિકોનું સોમાલિયાઓના ચાંચિયાઓએ બંદૂકના નાળચે અપહરણ કરી વહાણોના ક્રૂ મેમ્બરોને બંધક બનાવ્યાના સમાચાર મળતાં ગુજરાત વહાણવટાના ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોમાં ભય સાથે ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

આ નાવિકો સોમાલિયાથી દુબઇ જઇ રહ્યા હતા. એક અંગ્રેજી ચેનલના જણાવ્યાનુસાર નાવિકોના પરિવારજનોએ સરકારને એમને છોડાવાની અપીલ કરી છે. બંધક બનાવેલા ભારતીય જહાજો સેયચેલ્સની પાસે હોવાના સમાચાર મળ્યા છે. સૌરાષ્ટ્ર-કચ્છના નાવિકોએ સોમાલિયાના કિસમાયોમાં છેલ્લી વખત લંગર નાંખ્યુ હતું અને ત્યાંથી જ પોતાના જહાજો પર સામાન પણ રાખવામાં આવ્યો હતો. તટ છોડવાની સાથે જ ચાંચિયાઓએ તેમનું અપહરણ કરી લીધુ હતું. જો કે, અત્યાર સુધી ચાંચિયાઓએ કોઈ પણ જાતની ખંડણીની માંગ કરી નથી.

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

Show comments