Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુમ થયેલ ભારતીયોમાં હિંદુ-મુસ્લીમ પણ

Webdunia
ગુરુવાર, 17 જુલાઈ 2008 (11:43 IST)
મેલબોર્ન. સિડનીની અંદર વર્લ્ડ યુથ ડે ના અવસરે પોપને જોવા માટે આવેલમાંથી ગુમ થયેલ 39 ભારતીયોમાંથી બધા કેથલિક નહોતા. તેમાંથી ઘણાં હિંદુ અને મુસલમાન પણ હતાં.

ન્યુઝીલેંડ શિખ સોસાયટીના પ્રવક્તા દલજીતસિંહ પોતે આમાંથી થોડાક તીર્થયાત્રીઓનાં સંપર્કમાં આવ્યાં હતાં.

સિંહના જણાવ્યાં અનુસાર આ લોકોનો દાવો હતો કે ઈમિગ્રેશન રૈકેટની અંદર ફસાવવામાં આવેલ છે. આ લોકો પાસેથી ભારતના એક એજંટે હજારો ડોલર ઠગી લઈને વિદેશમાં સ્થાયી નિવાસનો વિશ્વાસ અપાવડાવ્યો હતો.

સિંહના જણાવ્યાં અનુસાર જે બે લોકોની સાથે તેની વાતચીત થઈ હતી તેઓ કૈથલિક નહોતા.

ઈમિગ્રેશન અધિકારીઓ અને ભારતીયોની વચ્ચે એક બેઠક બોલાવવાનો પ્રયત્ન કરી રહ્યાં હતાં. જેથી કરીને તેઓ વિઝા પુર્ણ થાય તે પહેલાં સ્વદેશ પરત ફરી શકે.

આ પ્રવાસીઓની પાસે 5 થી 6 ઓગસ્ટ સુધીના વિઝા હતાં પરંતુ તેમને મંગળવાર સુધી સીડની પહોચવાનું હતું.

માનવામાં આવે તેવું છે કે આ સમારોહ માટે 2200 ભારતીયોને ન્યુઝીલેંડમાં સમય ગાળવા માટે 30 દિવસના વિઝીટર વિઝા આપવામાં આવ્યાં હતાં.

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

Show comments