Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગાય જે ઘેંટાઓનો શિકાર કરી ખાઈ રહી છે !!

Webdunia
શુક્રવાર, 24 એપ્રિલ 2015 (12:58 IST)
કીનિયામાં એક ખેડૂતનુ કહેવુ છે કે તેની એક ગાયે પોતાનો સામાન્ય શાકાહારી ખોરાક છોડી ઘેંટાઓને ખાવા શરૂ કરી દીધા છે. દક્ષિણ પશ્ચિમી નાકરુ કાઉંટીના ચાર્લ્સ મેમબોલિયોએ એક સવારે પોતાની ગાયને ઘેંટાને ખાતા જોયો. 
 
ધ ડેલી નેશન વેબસાઈટની એક રિપોર્ટ મુજબ ગાયે ઘેંટાને પોતાનુ શિંગડુ મારી મારીને હત્યા કરી નાખી. 
 
ખેડૂતે ગાયને તાજુ ખાવાનુ અને પાણી આપ્યુ પણ તેનો વ્યવ્હાર ન બદલાયો. ગાયે બીજા દિવસે વધુ એક ઘેંટાનો જીવ લીધો. 
 
મેમબોલિયોનુ કહેવુ છે કે 'પહેલી ઘટના પછી અમને લાગ્યુ કે ગાયને ભોજન યોગ્ય નથી મળી રહ્યુ છે અને અમે ભોજનની માત્રા વધારી દીધી." 
 
ગાય આમ તો શાકાહારી હોય છે પણ માંસ ખાવાની કોશિશ ભોજનમાં પોષણની કમીનો સંકેત હોઈ શકે છે.  એક સ્થાનીય ખેતી અધિકારીના મુજબ તાજેતરમાં જ દુષ્કાળની ઋતુ ખતમ થઈ છે અને તેના કારણે મોટાભાગના જાનવરોમાં લીલા ઘાસથી મળનારા પોષક તત્વોમાં કમી આવી ગઈ છે.  
 
2007માં ભારતના પશ્ચિમ બંગાળમાં એક વાછરડાને મરઘીઓ ખાતો જોવામાં આવ્યો હતો.  પશુઓના એક સ્થાનીક ડોક્ટર મુજબ આ બાબતે પણ પોષક તત્વોને જ આનુ કારણ માનવામાં આવ્યુ હતુ.  આવો વ્યવ્હાર અસાધારણ પરિસ્થિતિમાં જ જોવા મળે છે.  

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments