Webdunia - Bharat's app for daily news and videos

Install App

કરજાઈ 3 ઓગસ્ટથી ભારતની મુલાકાતે...

વાર્તા
ગુરુવાર, 31 જુલાઈ 2008 (20:05 IST)
અફઘાનિસ્તાનનાં રાષ્ટ્રપતિ હામીદ કરજાઈ ત્રણ ઓગસ્ટથી ભારતની બે દિવસની યાત્રા પર આવી રહ્યા છે. આ દરમિયાના કાબુલનાં ભારતીય દુતાવાસ પર થયેલાં આતંકવાદી હુમલા તથા ભારતીય નાગરિકોની સુરક્ષા અંગે ચર્ચા કરવામાં આવશે.

કરજાઈ કોલંબોમાં સાર્ક પરિષદમાં ભાગ લીધા બાદ ભારતની બે દિવસની મુલાકાતે આવશે. તેઓ પ્રધાનમંત્રી મનમોહનસિંહ સાથે મુલાકાત કરશે તથા અફઘાનિસ્તાનનાં પુનઃનિર્માણ અંગે ચર્ચા વિચારણા કરશે.

બંને નેતાઓની મુલાકાતમાં અફઘાનિસ્તાનમાં ભારતીય નાગરિકો પર થતાં આતંકવાદી હુમલા અંગે ચર્ચા થવાની સંભાવના છે. આમ, આ મુલાકાતમાં સુરક્ષાનો મુદ્દો ખુબ મહત્ત્વ બનશે. મહત્ત્વપૂર્ણ છે કે કાબુલમાં ભારતીય દુતાવાસ પર થયેલા હુમલા બાદ કરજાઈએ પાકિસ્તાનની એજન્સી આઈએસઆઈને જવાબદાર ઠેરવી હતી

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments