Webdunia - Bharat's app for daily news and videos

Install App

એલટીટીઇ પ્રતિ કોઇ હમદર્દી નથી - પ્રણવ

વેબ દુનિયા
મંગળવાર, 27 જાન્યુઆરી 2009 (16:44 IST)
PIB

ભારત આતંકવાદ વિરૂધ્ધ લડવા માટે મક્કમ છે અને દરેક આતંકવાદી સંગઠનો પ્રતિ ભારતનો વિરોધ છે એવો હુંકાર કરી વિદેશ મંત્રી પ્રણવ મુખર્જીએ સાફ શબ્દોમાં કહ્યું હતું કે, આતંકવાદી પ્રવૃત્તિ કરતા એલટીટીએ પ્રતિ ભારતને કોઇ હમદર્દી નથી.

બે દિવસની શ્રીલંકા મુલાકાતે જઇ રહેલા પ્રણવ મુખરજીએ આજે પત્રકારોને જણાવ્યું હતું કે, આતંદવાદી પ્રવૃતિ કરતા તમામ સંગઠનો સામે વિરોધ છે. અને શ્રીલંકામાં થઇ રહેલી આ પ્રવૃત્તિ અંગે રાષ્ટ્રપતિ મહીન્દા રાજપક્સા સહિત નેતાઓ સાથે વાર્તાલાપ કરાશે.

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

કાજુ બદામ કુલ્ફી રેસીપી Kaju Badam Kulfi Recipe

Gujarati Moral Story - સાચા મિત્રની ઓળખ

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Char dham yatra ના દરમિયાન ક્યાનુ રસ્તો છે સૌથી વધારે મુશ્કેલ, જતા પહેલા જાણી લો

શ્રીકાંત રિવ્યુ - નેટિજેંસને ગમી ગઈ રાજકુમાર રાવની ફિલ્મ, બોલ્યા - આ છે એવોર્ડ વિનિંગ પરફોરેમેંસ

રણવીર કપૂર પછી હવે સલમાન ખાનની અભિનેત્રી બનશે આ અભિનેત્રી, સિકંદરમાં કરશે ધમાકો

‘ફક્ત પુરૂષો માટે’: આનંદ પંડિત અને વૈશલ શાહ વધુ એક માઈલસ્ટોન ગુજરાતી ફિલ્મ લાવી રહ્યા છે

Show comments