Webdunia - Bharat's app for daily news and videos

Install App

આત્મધાતી હુમલામાં વિકલાંગોનો ઉપયોગ

ભાષા
સોમવાર, 26 મે 2008 (14:32 IST)
બ્રિટનની ગુપ્ત સેવા એમ.આઈ-5એ દાવો કર્યો છે કે આત્મધાતી હુમલો કરાવવા માટે ઈસ્લામી આતંકવાદી માનસિક રૂપે વિકલાંગ વ્યક્તિઓની ભરતી કરી રહ્યા છે.

એજેંસીના મુજબ માનસિક રૂપે વિકલાંગ વ્યક્તિઓને સરળતાથી પટાવી શકાય છે. તેમના પર શક થવાની શક્યતા પણ ઓછી રહે છે. જો તેઓ શ્વેત ધર્માતરિત મુસલમાન છે તો બ્રિટનમા તેમના પર શક થવાની શક્યતા પણ ઓછી થઈ જાય છે.

ગુપ્ત સેવાના આતંકવાદ વિરોધી વિભાગના એક અધિકારીએ 'સંડે ટાઈમ્સ' ને જણાવ્યુ કે વિકૃત કલ્પના છે, પરંતુ તે એવા લોકોનો ઉપયોગ કરી રહ્યા છે, જે માનસિક રીતે અસામાન્ય છે.

અમે જાણીએ છીએ કે તે લોકો તેમને ઉગ્ર બનાવવાનો પ્રયત્ન કરે છે, અને જેને ઈચ્છે તેને પોતાના પ્રભાવમાં લાવી શકે છે. પછી ભલે તે કોઈ વિકલાંગની બૌધ્ધિક શક્તિ ઓછી હોય કે વધુ.

બીજા સુરક્ષા અધિકારીઓનો દાવો છે કે ઓસામા બિન લાદેનની આતંકી નેટવર્ક 'અલ કાયદા'એ ઈરાકન માનસિક રૂપે વિકલાંગ લોકોને નિશાનો બનાવવાની કલ્પના મોકલી છે. ગઈ ફેબ્રુઆરીએ એક
વિકલાંગે ઈરાકી જનરલની ઉત્તરી બગદાદમાં આવેલ સમારામા હત્યા કરી દીધી હતી.

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

Show comments