Webdunia - Bharat's app for daily news and videos

Install App

આતંકીયોનો સંબંધ અલકાયદા સાથે

વાર્તા
શુક્રવાર, 19 ડિસેમ્બર 2008 (14:33 IST)
રૂસી ખુફિયા એજંસીના કે ઉચ્ચ પદસ્થ સૂત્રના મુજબ મુંબઈમાં આતંકવાદી હુમલાઓને અંજામ આપનારા સંબંધ આંતરરાષ્ટ્રીય આતંકવાદી સંગઠન અલ કાયદા સાથે છે.

સૂત્રના સંવાદ એજેંસી રિયા નોવોસ્તીએ કહ્યુ એક રૂસી ખૂફિયા એજંસીની પાસે એવી સૂચના છે જેનાથી સાબિત થાય છે કે જે સંગઠનોએ મુંબઈમાં આતંકીવાદી હુમલાને અંજામ આપ્યો છે તેમનો સંબંધ અલકાયદા સાથે છે.

તેમણે કહ્યુ કે આ લશ્કર-એ-તોએબાની કરતૂત છે. આ સંગઠનના આતંકવાદીઓને ભારત-પાક સીમા પર અલ કાયદાના શિબિરોમાં વિશેષ પ્રશિક્ષણ મળ્યુ છે.

સૂત્રએ સાથે-સાથે કહ્યુ કે પહેલા ભારતીય એજંસીયો આને કોઈ અપરાધિક સંગઠનની કરતૂત માની રહી હતી. તેણે કહ્યુ કે આતંકવાદી હુમલાની તપાસને માટે રૂસી ખુફિયા એજંસીયોને ભારત સરકારની તરફથી કોઈ સૂચના મળી નથી.

હેવી બ્રેસ્ટ છે ? તો આ 4 એક્સરસાઈઝથી તેને સુડોળ અને આકર્ષક બનાવો

Diabetes Care - ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોય તો આ આદતોને કહી દો બાય-બાય, શુગર લેવલ નહીં વધે.

World family day 2023- વિશ્વ પરિવાર દિવસ પર નિબંધ

સંચળ અને હિંગ એકસાથે ખાશો તો સુધરી જશે પાચનક્રિયા, ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક

હાઈ કોલેસ્ટ્રોલને ઝડપથી ઘટાડે છે ચિયા સીડ્સ, માત્ર 1 ગ્લાસ પાણીમાં પલાળો અને રોજ સવારે પીવો

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Show comments