Webdunia - Bharat's app for daily news and videos

Install App

આતંકવાદીઓની ધમકી અને પાકિસ્તાનની સલાહ પછી યોગનો કાર્યક્રમ રદ્દ

Webdunia
શનિવાર, 20 જૂન 2015 (11:37 IST)
21 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવશે. પણ પાકિસ્તાનમાં આતંકવાદીઓની ધમકી પછી આર્ટ ઓફ લિવિંગનો એક કાર્યક્રમ રદ્દ કરવામાં આવ્યો છે.

આતંકવાદીઓ પ્રત્યે પાકિસ્તાન સરકારના નરમ વલણને જોતા સંસ્થાએ પણ પોતાનો કાર્યક્રમ રદ્દ કરી દીધો છે.  પાકિસ્તાન સરકારે આર્ટ ઓફ લિવિંગને પોતાના કાર્યક્રમ સુરક્ષા કારણોથી રદ્દ કરવાનુ કહ્યુ હતુ.

AOLના પ્રવક્તા દિનેશ ગોડકેએ કહ્યુ કે પાકિસ્તાન સરકારે અમને કાર્યક્રમ રદ્દ કરવાનુ કહ્યુ હતુ.  તેમની આ વાતને ગુરૂજીના આદેશ પછી માનવામાં આવ્યુ છે.

તેમણે જણાવ્યુ કે આર્ટૅ ઑફ લિવિંગે પાકિસ્તાનના 4 શહેરો લાહોર, કરાંચી, ઈસ્લામાબાદ અને ફૈસલાબાદમાં 13થી 21 જૂન સુધી વિદ્યાર્થીઓ માટે યોગ સેશં મુક્યુ હતુ જેને હવે રદ્દ કરી દેવામાં આવ્યુ છે.

World family day 2023- વિશ્વ પરિવાર દિવસ પર નિબંધ

સંચળ અને હિંગ એકસાથે ખાશો તો સુધરી જશે પાચનક્રિયા, ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક

હાઈ કોલેસ્ટ્રોલને ઝડપથી ઘટાડે છે ચિયા સીડ્સ, માત્ર 1 ગ્લાસ પાણીમાં પલાળો અને રોજ સવારે પીવો

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Char dham yatra ના દરમિયાન ક્યાનુ રસ્તો છે સૌથી વધારે મુશ્કેલ, જતા પહેલા જાણી લો

શ્રીકાંત રિવ્યુ - નેટિજેંસને ગમી ગઈ રાજકુમાર રાવની ફિલ્મ, બોલ્યા - આ છે એવોર્ડ વિનિંગ પરફોરેમેંસ

Show comments