Webdunia - Bharat's app for daily news and videos

Install App

આજે મનમોહન સિંહનો જન્મદિવસ

ભાષા
શનિવાર, 26 સપ્ટેમ્બર 2009 (11:17 IST)
PIB
પ્રધાનમંત્રી મનમોહન સિંહ આજે 77 વર્ષના થઈ ગયા. આ પ્રસંગે તેમને સેવાની તક આપવા બદલ દેશવાસીઓનો આભાર વ્યક્ત કર્યો અને કહ્યુ કે - તેઓ જનતાના આ કર્જને કદી નહી ચૂકવી શકે.

મનમોહને અહી ત્રીજુ જી-20 શિખર સંમેલન પૂરૂ થયા પછી એક પત્રકાર પરિષદમાં કહ્યુ કે હુ ભારતના લોકોનો આભારી છુ કે તેમણે મને પોતાની સેવા કરવાની તક આપી. હુ પહેલા પાંચ વર્ષ પૂરા કર્યા. ફરીથી તેમણે મને તક આપી અને તેમણે મારી પર ફરીથી વિશ્વાસ બતાવ્યો. મને લાગે છે કે આ એક પ્રકારનુ કર્જ છે. જેની ચુકવણી હું કદી નહી કરી શકુ. મનમોહનનો જન્મ 26 સપ્ટેમ્બર 1932ના રોજ પંજાબના ગાહમાં થયો હતો, જે હવે પાકિસ્તાનનો ચક્રવાલ જિલ્લો છે.

તેમણે કહ્યુ હુ જીવનપર્યંત દેશવાસીઓની સેવા કરીને જ આ કર્જની ચુકવણી કરવાનો પ્રયત્ન કરી શકુ છુ.

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

Show comments