Webdunia - Bharat's app for daily news and videos

Install App

મુસલમાનોએ ફતવો માનવો જરૂરી નથી

વાર્તા
સોમવાર, 19 જાન્યુઆરી 2009 (15:54 IST)
પ્રખ્યાત ઈસ્લામિક વિદ્વાન શેખ સલમાન અલઉદેએ જણાવ્યું છે કે મુસ્લિમ સમાજ માટે ફતવો જ એકમાત્ર દિશાદર્શક નથી. પણ મીડિયા તથા સંસ્કૃતિ જેવા અન્ય કારણો પણ તેના કાર્યોની તેની પર ઉંડી છાપ હોવી જોઈએ.

અલઉદેએ મક્કામાં ફતવા પર પાંચ દિવસીય આંતરરાષ્ટ્રીય સંમેલનનાં પ્રસંગે અરબ ન્યુઝ સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે સમાજનાં વ્યવસ્થિત વિકાસ માટે ફતવાનો વિદ્વાનો, રાજનીતિ અને મીડિયા સાથે મળીને તાલમેલ બનાવીને કામ કરવું જોઈએ.
મુસ્લિમ વર્લ્ડ લીગનાં ફીધ અકાદમી દ્વારા આયોજીત આ સંમેલનમાં દુનિયાભરનાં 170 વિદ્વાનો હાજર રહ્યાં હતા.

તેમણે જણાવ્યું હતું કે બૌદ્વિક વિમર્શ, પરસ્પર વિચાર વિમર્શ દ્વારા દરેક નવા મુદ્દે એકીકૃત ઈસ્લામિક દ્રષ્ટિકોણ સુધી પહોચી શકીએ છીએ. બધા સહભાગીઓનું માનવું હતું કે ફતવો જાહેર કરવો વિદ્વાનોનો ઈસ્લામિક કર્તવ્ય છે. પણ ઈસ્લામનાં ઉદાર તત્ત્વને ધ્યાનમાં રાખીને ફતવો જાહેર કરવો જોઈએ.

Tanning Home Remedy: આગ ઓકતા તાપથી કાળી પડી ગઈ છે તમારી ત્વચા, ટૈનિંગને તરત હટાવવા માટે કરો આ ઉપાય

Tanning Solution- ટેનિંગની સમસ્યા થઈ જાય તો અજમાવો આ ઘરેલૂ ઉપાય

National Dengue Day 2024: સતત ઉલ્ટી અને હાથ પગ પર દાણા, આ ડેંગુના લક્ષણ હોઈ શકે.. જાણો શુ કરવુ

રાયતા મસાલા

Quick Recipe: 10 મિનિટમાં બની જશે બુંદીનું શાક, જાણો સરળ રીત

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Show comments