Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભારતમાં ધર્મ સંબંધી હિંસા અંગે અમેરિકાએ ચિંતા વ્યકત કરી

Webdunia
ગુરુવાર, 11 ઑગસ્ટ 2016 (10:44 IST)
ભારતમાં ધર્મ સંબંધી હિંસા અંગે અમેરિકાએ ચિંતા વ્યકત કરી છે. અમેરિકાએ કહ્યુ છે કે, ભારત સરકાર ધર્મના નામ પર હિંસા અને અતિ ઉત્સાહી ગૌરક્ષકો સંબંધી મામલા પર કાર્યવાહી કરવામાં ધીમી રહે છે. અમેરિકાએ આ બાબતે પોતાની ચિંતા સ્પષ્ટરૂપે જાહેર કરી છે.
 
   આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા માટે અમેરિકાના એમ્બેસેડર એટલાર્જ રબ્બી ડેવીડ નાથન સુપરસ્ટીને પત્રકારોને કહ્યુ હતુ કે, જયારે પણ ભારત સરકાર હિંસાની ઘટનાઓ વિરૂધ્ધ કાર્યવાહી કરવામાં ધીમી રહે છે તો તેને લઇને અમે અમારી ચિંતાઓ ભારત સરકાર સમક્ષ રજુ કરતા હોઇએ છીએ. ગાયને લઇને થયેલા વિવાદો આનુ એક ઉદાહરણ છે.
 
   સુપરસ્ટીને આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતાના વર્ષ-2015નો વાર્ષિક રિપોર્ટ જાહેર કર્યો હતો તે પછી પુછાયેલા સવાલના જવાબમાં કહ્યુ હતુ કે, એવુ ઘણીવાર થયુ છે કે, જયારે પીએમ મોદી બધાની ધાર્મિક સ્વતંત્રતાની રક્ષા અને બધાની સુરક્ષા કરવાની જરૂરીયાત અંગે બોલ્યા છે. તેઓ ઘણી મજબુતીથી બોલ્યા છે.

ઉનાડા માટે બેસ્ટ છે દૂધથી બનેલા આ 4 ફેસપેક

Heart ને લગતી બિમારીઓથી બચવું છે તો રોજ સવારે ઉઠીને કરો આ કામ

Tanning Home Remedy: આગ ઓકતા તાપથી કાળી પડી ગઈ છે તમારી ત્વચા, ટૈનિંગને તરત હટાવવા માટે કરો આ ઉપાય

Tanning Solution- ટેનિંગની સમસ્યા થઈ જાય તો અજમાવો આ ઘરેલૂ ઉપાય

National Dengue Day 2024: સતત ઉલ્ટી અને હાથ પગ પર દાણા, આ ડેંગુના લક્ષણ હોઈ શકે.. જાણો શુ કરવુ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

આગળનો લેખ
Show comments