Webdunia - Bharat's app for daily news and videos

Install App

નાઇઝેરિયામાં 4 ભારતીયોની મુક્તિના પ્રયત્નો

વાર્તા
સોમવાર, 29 ઑક્ટોબર 2007 (18:50 IST)
નવી દિલ્હી (વાર્તા) નાઇઝેરિયામાં કાલે અપહ્યત કરવામાં આવેલા ચાર ભારતીય નાગરિકોને મુકત કરાવવા માટે ઉચ્ચાયોગ પ્રયત્નો ચાલુ છે.

વિદેશમંત્રાલયના પ્રવક્તાએ આજે સંવાદદાતાઓને જણાવ્યું હતું કે બધા અપહ્યત ભારતીય સુરક્ષિત અને સકુશળ છે તથા નાઇઝેરિયા સ્થિત ભારતીય ઉચ્ચઆયુકત તેમને મુકત કરાવવા માટે અધિકારીઓથી સંપર્ક કાર્ય થયાં છે. પ્રવક્તાએ અપહરણકર્તાઓની ઓળખ કરી અને તેમની માંગણીઓ વિશે કશું બતાવવાથી મનાઇ કરી દિધી છે.

તેમેને કહ્યું હતુ કે ચારેય ભારતીય એક ઇટાલીની કંપની સાઇફેન મિસ્ટ્રેટના સમુદ્ર સ્થિત તેલ સંયંત્રમાં કામ કરી રહ્યાં હતાં. તેમને કહ્યું હતું કે સુરક્ષા સંદર્ભે ભારતીયોને જરૂરી સાવધાની રાખવાની સલાહ આપવામાં આવે છે.

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments