Webdunia - Bharat's app for daily news and videos

Install App

કરાચી પાણી પાણી:55 મોતને ભેટ્યા

વાર્તા
બુધવાર, 22 જુલાઈ 2009 (17:32 IST)
પાકિસ્તાનના પ્રમુખ શહેર કરાચીમાં મૂશળાધાર વરસાદના કારને 55 લોકો મોતને ભેટ્યા છે જ્યારે 80 લોકોને ભારે ઈજા પહોચી છે.

હોસ્પિટલ અને પોલિસ સૂત્રોના જણાવ્યા અનુસાર શનિવારથી સતત વરસી રહેલ વરસાદના કારણે મૃતકોની સંખ્યા સતત વધતી જઈ રહી છે.

સૂત્રોએ જણાવ્યુ કે અત્યાર સુધી 55 લોકો મોતને ભેટી ગયા છે તથા વરસાદ સાથે જોડાયેલ ઘટનાઓમાં 80 લોકો ઘાયલ થયા છે. વિભિન્ન નહેરો અને નદીઓમાંથી પાંચ મૃતદેહો મળી આવ્યા છે. જોકે વધુ મોત તો ઈમારતો ધરાસાઈ થવાના,કરંટ લાગવાથી અને ડૂબી જવાના કારણે થઈ છે.

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments