Webdunia - Bharat's app for daily news and videos

Install App

આત્મધાતી હુમલામાં વિકલાંગોનો ઉપયોગ

ભાષા
સોમવાર, 26 મે 2008 (14:32 IST)
બ્રિટનની ગુપ્ત સેવા એમ.આઈ-5એ દાવો કર્યો છે કે આત્મધાતી હુમલો કરાવવા માટે ઈસ્લામી આતંકવાદી માનસિક રૂપે વિકલાંગ વ્યક્તિઓની ભરતી કરી રહ્યા છે.

એજેંસીના મુજબ માનસિક રૂપે વિકલાંગ વ્યક્તિઓને સરળતાથી પટાવી શકાય છે. તેમના પર શક થવાની શક્યતા પણ ઓછી રહે છે. જો તેઓ શ્વેત ધર્માતરિત મુસલમાન છે તો બ્રિટનમા તેમના પર શક થવાની શક્યતા પણ ઓછી થઈ જાય છે.

ગુપ્ત સેવાના આતંકવાદ વિરોધી વિભાગના એક અધિકારીએ 'સંડે ટાઈમ્સ' ને જણાવ્યુ કે વિકૃત કલ્પના છે, પરંતુ તે એવા લોકોનો ઉપયોગ કરી રહ્યા છે, જે માનસિક રીતે અસામાન્ય છે.

અમે જાણીએ છીએ કે તે લોકો તેમને ઉગ્ર બનાવવાનો પ્રયત્ન કરે છે, અને જેને ઈચ્છે તેને પોતાના પ્રભાવમાં લાવી શકે છે. પછી ભલે તે કોઈ વિકલાંગની બૌધ્ધિક શક્તિ ઓછી હોય કે વધુ.

બીજા સુરક્ષા અધિકારીઓનો દાવો છે કે ઓસામા બિન લાદેનની આતંકી નેટવર્ક 'અલ કાયદા'એ ઈરાકન માનસિક રૂપે વિકલાંગ લોકોને નિશાનો બનાવવાની કલ્પના મોકલી છે. ગઈ ફેબ્રુઆરીએ એક
વિકલાંગે ઈરાકી જનરલની ઉત્તરી બગદાદમાં આવેલ સમારામા હત્યા કરી દીધી હતી.

Tanning Solution- ટેનિંગની સમસ્યા થઈ જાય તો અજમાવો આ ઘરેલૂ ઉપાય

National Dengue Day 2024: સતત ઉલ્ટી અને હાથ પગ પર દાણા, આ ડેંગુના લક્ષણ હોઈ શકે.. જાણો શુ કરવુ

રાયતા મસાલા

Quick Recipe: 10 મિનિટમાં બની જશે બુંદીનું શાક, જાણો સરળ રીત

હેવી બ્રેસ્ટ છે ? તો આ 4 એક્સરસાઈઝથી તેને સુડોળ અને આકર્ષક બનાવો

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Show comments