Webdunia - Bharat's app for daily news and videos

Install App

World Vision Day- આંખો માટે ખૂબ જ લાભકારી છે યોગ

Webdunia
ગુરુવાર, 8 ઑક્ટોબર 2020 (12:14 IST)
આપણી આંખો ખૂબ જ સંવેદનશીલ હોય છે અને તેથી તેની વધુ દેખરેખની જરૂર હોય છે. આંખોને લઈને થયેલ એક નાનકડી બેદરકારી પણ ખતરનાક સાબિત થઈ શકે છે.  
 
પર્યાવરણ પ્રદૂષણ, વાતાવરણીય કારણ, કૉન્ટેક્ટ લેંસેજનો ઉપયોગ કરવો, ખૂબ વધુ સમય સ્ક્રીન સામે વીતાવવો, ઊંઘ ઓછી આવવી, ચિડચિડાપણુ, શરીરમાં પાણીની કમી, ખૂબ વધુ દવાઓ લેવી કે પછી કલાકો મોબાઈલમાં જોતા રહેવથી આંખોમાં બળતરા, થાક અને સંક્રમણની ફરિયાદ થઈ જાય છે. 
 
તેના ન ફક્ત બીજા કાર્યોને કરવામાં પરેશાની થાય છે પણ સુંદરતા પર પણ અસર પડે છે. તમે ચાહો તો આ સમસ્યાઓને દૂર કરવા માટે યોગ અપનાવી શકો છો. યોગના અભ્યાસથી આંખોની સમસ્યાઓ દૂર થવા ઉપરાંત આંખોની જ્યોતિ પણ વધશે. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Hanuman Jayanti 2025: ચાલીસાનો પાઠ કરનારાઓએ હનુમાન જયંતીના દિવસે જરૂર કરો આ કામ, બજરંગબલી વરસાવશે આશીર્વાદ

પૂજા કરતી વખતે બગાસું આવવાનું કારણ

Hanuman Jayanti 2025: હનુમાન જયંતિના દિવસે બજરંગબલીની સામે આ વાટનો દીવો પ્રગટાવો, તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે.

Kamada Ekadashi 2025: કામદા એકાદશીના દિવસે જરૂર કરો આ ઉપાય, વિષ્ણુ ભગવાન પુરી કરશે દરેક કામના

Hanuman Jayanti 2025- હનુમાન ચાલીસાની સૌથી શક્તિશાળી ચોપાઈ કઈ છે? જાણો કારણ

આગળનો લેખ
Show comments