Webdunia - Bharat's app for daily news and videos

Install App

world-pneumoniaday-2021 - આ 4 વાતો જે ન્યુમોનિયાથી દૂર રાખશે

Webdunia
શુક્રવાર, 12 નવેમ્બર 2021 (15:14 IST)
વિટામિન ડી : : ટીબી અને ન્યુમોનિયાથી બચાવે છે
 
વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે વિટામિન ડી શરીરને ક્ષય રોગના ચેપ સામે લડવામાં મદદ પૂરી પાડી શકે છે અને તે દર્દીને ઝડપથી આ ખતરનાક બીમારીમાંથી ઉગરવામાં સક્ષમ બનાવી શકે છે.
 
યુનિવર્સિટી ઓફ લંડનમાં ક્વીન મેરીના સંશોધકોના નેતૃત્વમાં કરવામાં આવેલા અભ્યાસમાં જોવા મળ્યું કે એન્ટીબાયોટિક ઇલાજ સિવાય વિટામિન ડીનો વધુ ખોરાક આપવામાં આવવાથી ક્ષયના દર્દીઓને ઝડપથી ઉગરવામાં મદદ મળે છે.
 
આ 4 વાતો જે ન્યુમોનિયાથી દૂર રાખશે
 
કોરોનાકાળમાં માસ્ક પહેરવાનું ન ભૂલવું.
સાબુ અને પાણીથી હાથ જરૂરથી ધોવા.
સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું.
પાણી ઉકાળી અને ઠંડું કર્યા પછી પીવું.
આ નિષ્કર્ષ એ વાતોનો સંકેત આપે છે કે વિટામિનનો વધુ ખોરાક ફેફસાને વધુ ક્ષતિ પહોંચાડ્યા વગર શરીરમાં ચેપ વધારનારી પ્રતિક્રિયાને ઓછી કરી શકે છે.
 
ક્ષયના દર્દીઓને રોગમાંથી ઉગરવા માટે પ્રેરિત કરવાની સાથે પરિણામો દર્શાવે છે કે વિટામિન ડીનો ખોરાક દર્દીઓને ન્યુમોનિયા જેવી અન્ય બીમારીઓમાંથી ઉગરવામાં પણ મદદરૂપ બની શકે છે.

સંબંધિત સમાચાર

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

આગળનો લેખ
Show comments