Festival Posters

શિયાળામાં કેવી રીતે રાખશો આરોગ્યની કાળજી

Webdunia
શુક્રવાર, 24 નવેમ્બર 2017 (13:35 IST)
* શિયાળાના મૌસમ શરૂ થતાં જ સૌથી વધારે પ્રભાવ અમારી સેહત અને ત્વચા પર પડે છે શિયાળામાં ઠંડી હવાનો અસર અમારી સેહત પર પડે છે અને તેના ચલતા ઘણી વાર અમે ઘણા રોગોનો સામનો કરવું પડે. તેથી અમે શિયાળામાં 10-12 ગ્લાસ પાણી જરૂર પીવું જોઈએ. 
 
* શિયાળાની શરૂઆત થતાં જ અમે સવારની સૈર ,યોગા  વગેરે ભૂલી જાય છે ,પણ શિયાળામાં યોગા અને વ્યાયામ કરવો તેતલું જ જરૂરી છે  જેથી પરસેવો નિકળી જાય અને પછી શરીર પણ તંદુરૂસ્ત રાખવા માટે વ્યાયામ કરવો પણ જરૂરી છે. 
 
* શિયાળામાં દિલનો અટૈક વધારે પડવાનો ખતરો વધી જાય છે. 
 
* શિયાળામાં જલ્દી સ્નાન કરવું જોઈએ અને સાબુનો ઉપયોગ વિચારીને ઉપયોગ કરવું જોઈએ. શિયાળામાં ત્વચા શુષ્ક થી જાય છે. તેથી સાબુ પણ નમી વાળો હોવું જોઈએ. 
 
* શિયાળામાં દિવસ નાના હોય છે ઘણી વાર ભોજનમાં લીલી શાકભાજીનો સેવન કરવું જોઈએ. જેમ કે શાક, પાલક , મેથી અને ફળ પણ શિયાળા મુજબ ખાવું જોઈએ અને ઠંડી વસ્તુઓનો સેવન નહી કર્કવું જોઈએ. 
 
* શિયાળામાં પોતાના શરીરને સારી રીતે ગર્મ કપડાથી કવર કરીને રાખો જેથી શરીરને ઠંડથી સીધે બચાવી શકાય અને શરીરને ઘણા રોગોથી બચાવી શકાય. 
 
* શિયાળામાં દિવસ નાના હોવાને કારણે ઘણી વાર અમે પૂરતી ઉંઘ નહી લઈ શકતા જેનું સીધો અસર અમારી સેહત પર પડી શકે છે. તેથી અમે અમારી સેહતને તંદુરૂસ્ત રાખવા માટે ઉઘ પણ પૂરતી લેવી જોઈએ. 
webdunia gujarati ના  સરસ નવા Video જોવા માટે webdunia gujarati youtube પર કિલ્ક કરો અને Subscribe કરો .subscribe કરવા માટે લિંક પર જઈને subscribeનો લાલ બટન દબાવો અને  આભાર 
 
webdunia gujarati ના સરસ નવા Video જોવા માટે webdunia gujarati youtube પર કિલ્ક કરો અને Subscribe કરો .subscribe કરવા માટે લિંક પર જઈને subscribeનો લાલ બટન દબાવો અને આભાર

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ચાંદી 60% મોંઘી, 2.5 લાખથી રેકોર્ડ 4 લાખના પાર કિમંત, કેમ આટલી મોંઘી થઈ ચાંદી ? સમજો આખુ ગણિત

Gandhi Nirvan Diwas : મહાત્મા ગાંધીના 10 અણમોલ વિચાર જે તમારી અંદર ભરી દેશે ઉર્જા

આવીને લાશ લઈ જાવો... દિલ્હીમાં ક્લર્ક પતિએ કમાંડો પત્નીને ડંબલથી મોતને ઘાટ ઉતારી, પછી સાળાને લગાવ્યો ફોન

ગાંધી નિર્વાણ દિન - કેવો વીત્યો હતો મહાત્મા ગાંધીનો એ અંતિમ દિવસ 30 જાન્યુ.?

Heavy Rainfall Alert - હવામાન વિભાગે આ ચાર રાજ્યોમાં ભારે વરસાદ અને વીજળી પડવાની ચેતવણી જારી કરી

વધુ જુઓ..

ધર્મ

મહેલ મોટા ને મન જેના સાંકડા રે

Shri Tulsi Stuti: એકાદશી પર શ્રી તુલસી સ્તુતિનો પાઠ કરવાથી પુરા થશે બધા કામ, આરોગ્ય અને પારિવારિક સુખની પણ થશે પ્રાપ્તિ

કુંતીએ દ્રૌપદીને પાંડવોને ભોજન કેવી રીતે વહેંચવું તે કહ્યું

રાધાને કાન કરે વાત લિરિક્સ ગુજરાતીમાં

શ્રી ગણપતિ અથર્વશીર્ષ - Ganesh Atharvashirsha Path In Gujarati

આગળનો લેખ
Show comments