rashifal-2026

યુરિક એસિડ ક્યા ભેગુ થાય છે ? આ સ્તર પછી તે થઈ જાય છે આઉટ ઓફ કંટ્રોલ

Webdunia
શનિવાર, 18 ફેબ્રુઆરી 2023 (18:36 IST)
યુરિક એસિડ (uric acid) વધવાથી ગાઉટ રોગ થાય છે, જે શરીરના સાંધાઓને વધુ નુકસાન પહોંચાડે છે. જે લોકો માંસ, માછલી અને ઈંડા વગેરેનું સેવન કરે છે તેઓએ તેમના શરીરમાં યુરિક એસિડનું સ્તર નિયંત્રિત રાખવું જોઈએ. કારણ કે જો તે સતત વધતું રહે તો તે નિયંત્રણની બહાર જઈ શકે છે. પરંતુ, તમે આ જાણો એ પહેલા તમારે જાણવું જોઈએ કે શરીરમાં યુરિક એસિડ ક્યાં ભેગુ થાય છે ?  કયું અંગ તેને ફિલ્ટર કરે છે ? અને તમારે ક્યારે સાવચેત રહેવું જોઈએ ?  તો ચાલો તમને જણાવીએ યુરિક એસિડ સંબંધિત આ તમામ પ્રશ્નોના જવાબ.
 
યુરિક એસિડ ક્યાં ભેગુ થાય છે ?  - Where is uric acid stored in the body?
યુરિક એસિડ સૌપ્રથમ પ્યુરિનથી ભરપૂર ખોરાકમાંથી નીકળે છે અને લોહીમાં વેસ્ટ પ્રોડક્ટની જેમ જોવા મળે છે. મોટાભાગના યુરિક એસિડ લોહીમાં ભળી જાય છે, તમામ અંગોમાંથી પસાર થાય છે અને પેશાબ દ્વારા શરીરમાંથી બહાર નીકળી જાય છે. પરંતુ, જ્યારે શરીર તેને ફિલ્ટર કરી શકતું નથી, ત્યારે તે લીવરમાં એકત્ર થાય છે અને એક સ્તરથી ઉપર ગયા પછી, હાડકાની વચ્ચે જમા થવા માંડે છે.
 
યૂરિક એસિડને કયું અંગ ફિલ્ટર કરે છે-How is uric acid cleared from body?
પ્યુરિન ઘણા ખોરાક અને પીણામાંથી બહાર નીકળે છે અને તમારી કિડની તમારા લોહીમાંથી યુરિક એસિડને ફિલ્ટર કરે છે. પછી તે તમારા પેશાબ દ્વારા બહાર નીકળી જાય છે. પરંતુ, પરેશાની ત્યારે થાય છે જ્યારે તે એક લેવલથી ઉપર જાય છે.
 
યૂરિક એસિડનું કયુ સ્તર છે ખતરનાક  - What level of uric acid is dangerous in gujarati ? 
યુરિક એસિડનું લેવલ મહિલાઓ અને પુરુષો માટે  અલગ-અલગ હોય છે.  પુરુષો માટે 3.4-7.0 mg/dL અને સ્ત્રીઓ માટે 2.4-6.0 mg/dL છે. જો કે, જ્યારે યુરિક એસિડનું સ્તર 7mg/DLને પાર કરે ત્યારે ચિંતા થાય છે. તે તમારા સાંધામાં પ્રવેશી શકે છે, તેમની આસપાસ સોયના આકારના સ્ફટિકો બનાવે છે જે સોજો અને જડતાનું કારણ બને છે. તેથી, તમારા યુરિક એસિડ સ્તરની તપાસ કરાવતા રહો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

નાઈજીરિયા - બંદૂકધારીઓએ કૈથોલિક શાળામાંથી 215 બાળકો સહિત શિક્ષકોનું અપહરણ

ગુજરાતમાં SIR દરમિયાન મહિલા કર્મચારીની તબિયત બગડતા મોત, 4 દિવસમાં 4 BLO ના મોતથી હંગામો

Cyclone Senyar Forecast - બંગાળની ખાડીમાં સાઇક્લૉનિક સર્ક્યુલેશન સર્જાતા હવામાન વિભાગની ચેતવણી

બાંગ્લાદેશમાં 5.7 ની તીવ્રતાનો ભૂકંપ, દસ લોકો મોત, 450 કરતાં વધુ ઘાયલ

ઝેલેન્સ્કીએ કહ્યું - યુક્રેનને કાં તો પોતાની ગરિમા ગુમાવવી પડશે કાં તો અમેરિકાનો સાથ છોડવો પડશે

વધુ જુઓ..

ધર્મ

અઠવાડિયામાં કયા દિવસે શુ ખરીદવુ શુભ, શુ ખરીદવાથી બચવુ ? જાણો દિવસ અને વાર મુજબ ખરીદીના જ્યોતિષ નિયમ

Vivah Panchami 2025: ક્યારે છે વિવાહ પંચમી, શુભ યોગ હોવા છતાં આ દિવસે કેમ નથી કરવામાં આવતા લગ્ન ? જાણો

Friday remedies- શુક્રવારે દીવમાં કોડી રાખીને પ્રગટાવશો તો શું થશે?

Vivah Panchami 2025 Date: 24 કે 25 નવેમ્બર ક્યારે છે વિવાહ પંચમી ? જાણી લો સાચી તારીખ અને પૂજા વિધિ

First Wedding Invitation: પહેલું લગ્ન કાર્ડ ભગવાન ગણપતિને જ્ કેમ આપવામાં આવે છે અને તેનું શું મહત્વ છે?

આગળનો લેખ
Show comments