Webdunia - Bharat's app for daily news and videos

Install App

કઈ ઉમરમાં શારીરિક સંંબંધ બાંધવા ?

Webdunia
ગુરુવાર, 6 જૂન 2019 (17:48 IST)
કોઈ પણ માણસ જીવનમાં પહેલીવાર સંભોગ ક્યારે કરે છે ? આ સવાલ કોઈ પૂછે તો તમે જવાબ આપશો કે 26 કે 28 વર્ષ . આ જવાબ જો તમે 20 વર્ષ પહેલા આપે તો , કદાચ સહી થતા , પણ આજે નહી . 
 
જીં હા ગત બે દશકોમાં પહેલી વાર સંભોગ કરવાની ઔસતન ઉમ્રમાં ગિરાવટ આવી છે. આ આંકડા વિભિન્ન દેશો અને લાઈફસ્ટાઈલ પર નિર્ભર રહે છે. જીવન ભર  સંભોગ નહી કરતા પુરૂષો અને મહિલાઓની સંખ્યા ખૂબ ઓછી થઈ છે. વધારેપણું ટીનેજર્સ 15 વર્ષની ઉમ્રમાં જ સંભોગ કરી લે છે.  બ્રિટેનમાં એક શોધ પ્રમાણે પહેલીવાર સંભોગની ઉમ્ર 25 વર્ષથી ઘટીને 16 થી 17 વર્ષ થઈ ગઈ છે. 
 
દુખ આ વાતનું છે કે ટીંજર અજ્ઞાતવશ કંડોમના ઉપયોગ કરતા નથી. અને આ ઓછી  વયમાં  પ્રેમના કારણ છે જનિત રોગ અને યૌન અપરાધની જાણકારી ઓછી છે. 
 
ડાક્ટરે કહ્યું કે જેવી રીતે ટેલીવીજન , રેડિયો , ઈંટરનેટ અને બીજા મીડિયામાં કંડોમ અને આઈ-પિલ્સના ખુલીને પ્રચાર કરી રહ્યા છે એ ખોટું છે. કારણ કે આ વસ્તુ ટીનેજર્સના મનના ડર ખ્ત્મ થઈ જાય છે. પહેલા આવું નહી હતું. આજે જે કંડોમના ખુલીને પ્રચાર થઈ રહ્યા છે . આથી આજની યુવા પેઢી ભટકાઈ રહી છે. 
 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Happy Maha Shivratri 2025 Wishes in Gujarati : મહાશિવરાત્રીની શુભેચ્છા

Shiv Puran: શિવ અને રૂદ્રમાં શુ અંતર ? જાણો મહાદેવે વિષ્ણુને શુ બતાવ્યુ આનુ રહસ્ય

Mahashivratri 2025 : કોણ છે શિવનો પરિવાર ? જાણો ગુપ્ત રહસ્ય

શું ખરેખર બદ્રીનાથ ધામમાં કૂતરાઓ ભસતા નથી? જાણો કારણ

Mahashivratri 2025: શિવલિંગ પર લવિંગની જોડી શા માટે ચઢાવવી જોઈએ, જાણો તેની પાછળ શું છે માન્યતા?

આગળનો લેખ