Webdunia - Bharat's app for daily news and videos

Install App

વજન ઘટાડવાની ઈચ્છા રાખો છો તો એના માટે એકયુપ્રેશર થેરેપીથી આ અંગોની મસાજ લાભકારી છે!!!

Webdunia
શુક્રવાર, 12 જાન્યુઆરી 2018 (18:30 IST)
વજન ઘટાડવાની ઈચ્છા રાખો છો તો એના માટે એકયુપ્રેશર થેરેપીથી શરીરના આ અંગોની મસાજ લાભકારી છે. 
*એકયુપ્રેશર મસાજની મદદથી ભોજન પર નિયંત્રણ કરી શકાય છે અને શરીરનો મેટાબૉલિજમ સારુ રહે છે જેથી વજન ઓછું કરવું સરળ રહે  છે. 
*પેટના ભાગ પર એકથી બે મિનિટ સુધી ઝડપી પ્રેશર બનાવો અને દિવસમાં બે વાર આ પ્રક્રિયા કરો. આવુ કરવાથી  પેટ સાથે સંકળાયેલી સમસ્યાઓ  દૂર થશે અને મેટાબૉલિક રેટ ઝડપી બનશે. 
*છેલ્લી પાંસળી પર સ્થિ આ પ્વાઈંટ્સને બે મિનિટ સુધી દબાવવાથી અપચો  દૂર થાય છે , ભૂખ પર નિયંત્રણ થાય છે અને અલ્સરનું  રિસ્ક ઓછુ  થાય છે. 
 
*જબડાના છેલ્લા છોરને આંગળી પર ઉઠાવી કાનના પાસે લઈ જાય અને આ પ્વાઈંટસને 2 મિનિટ સુધી તેજ દબાવો. 
 
*પગના બહારના ભાગમાં પગ ઘૂંટણ પર લઈ જાઓ. ઘૂંટણથી બે ઈંચ નીચે કેંદ્રમાં પવાઈંટ શોધો અને 2 મિનિટ સુધી દબાણ બનાવી રાખો. 
 
*કોણી અને એડી પર સ્થિત આ પ્વાઈંટસ  પર 2 મિનિટ સુધી દબાણ બનાવો. આથી મેટાબૉલિજ્મ ઠીક થાય છે અને ફેટસ જલ્દી બર્ન થાય છે. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Gudi Padwa 2025: હિંદુ નવવર્ષ ને ગુડી પડવા કેમ કહે છે ? ઘરના આંગણમાં કેમ બાંધવામાં આવે છે ગુડી ? જાણો ગુડીની પૂજા વિધિ

Chaitra Navratri 2025 - ચૈત્રી નવરાત્રિનું મહત્વ અને તેની દંતકથા

Navratri Beej mantra- 9 દેવીઓની 9 દિવસ પૂજા માટે 9 બીજ મંત્ર

ચૈત્ર નવરાત્રીમાં તમારી રાશિ મુજબ કરો આ ખાસ ઉપાય, ગ્રહ દોષ થશે દૂર અને ઘરમાં ઘનનાં ભરાશે ભંડાર

Guruwar Rules- શું ગુરૂવારે ન ખાવી જોઈએ ખિચડી

આગળનો લેખ
Show comments