Webdunia - Bharat's app for daily news and videos

Install App

સાવધાન ટૉયલેટ કરતા સમયે ભૂલીને પણ ન કરવી 4 આ ભૂલ

Webdunia
મંગળવાર, 19 નવેમ્બર 2019 (05:38 IST)
એવી ઘણી વસ્તુઓ છે જે આપણે દરરોજ કરીએ છીએ જે યોગ્ય નથી અને જેની સીધી અસર આપણા સ્વાસ્થ્ય પર પડે છે. તેમાંની એક ટોઇલેટ છે. સમયથી  શૌચાલયમાં જવું એક તંદુરસ્ત વ્યક્તિની નિશાની છે, કારણ કે તે આપણા શરીરમાં બધી જ ગંદગી બહાર કાઢે છે. પરંતુ ઘણી વખત જોવામાં આવી છે અમે ટૉયલેટ 
 કરતી વખતે અજાણીમાં ઘણી ભૂલો કરીએ છીએ, જે આપણા સ્વાસ્થ્યને અસર કરે છે. ચાલો આપણે જાણીએ, અજાણ્યામાં ટૉયલેટ કરતા સમયે અમારાથી થતી તે ભૂલોં વિશે છે જે આપણે આપણા શરીરને નુકસાન પહોંચાડી શકીએ છીએ.
 
યૂરિન રોકવું 
ઘણા લોકોને ટેવ હોય છે કે તેઓ પેશાબ રોકીને રાખે છે. આ અમારા આરોગ્ય માટે ખૂબ જ ખરાબ છે. લાંબા સમય સુધી પેશાબ રોકી રાખવાથી કિડની પર ખરાબ અસર પડે છે. તમારી આ ટેવના લીધે હોઈ શકે તમને તમારી કિડનીથી  હાથ ધોવા પડે.
 
ઓછું પાણી પીવું
દરેક વ્યક્તિને ઓછામાં ઓછા દરરોજ 8 ગિલાસ પાણી પીવું જોઈએ. ઓછું પાણી પીવાથી, ઝેરી પદાર્થો શરીરમાંથી બહાર નિકળી ના શકે. જેના કારણે શરીરમાં ઘણા રોગો વધવા લાગે છે. તમે જોયું હશે કે પેશાબનો રંગ પીળો અથવા ઘટ્ટ થઈ જાય છે. તે ઓછી પાણી પીવાની નિશાની છે. તમારી સાથે જો આ  થઈ રહ્યું 
છે, તો પછી એક વાર તમે ડૉક્ટરની સલાહ મેળવો.
ગંદા ટોયલેટનો ઉપયોગ કરવો
મુસાફરી દરમિયાન ઘણી વખત લોકો જાહેર શૌચાલયમાં ફ્રેશ થવા જાય છે. ગંદા શૌચાલયનો ક્યારેય ઉપયોગ કરશો નહીં. ગંદા શૌચાલયમાં જવાથી યૂરિન ઈંફેક્શન થવાનું જોખમ રહે છે. જો તમારે કોઈ કારણોસર જાહેર શૌચાલયમાં જવું પડશે, તો સૌ પ્રથમ, તેમની બેઠક પર પ્રથમ પાણી રેડવું ભૂલશો નહીં. આમ તો આ દિવસો બજારમાં ઘણા એવા પ્રોડ્કટસ આવી ગયા છે કે, જેની મદદથી તમે જાહેર શૌચાલયમાં જઈ શકો છો, તમે સૌ પ્રથમ તમારી બેઠકને સાફ કરી શકો છો.
પેશાબની ગંધ
યૂરિનમાં ગંધ આવવાના બહુ ઘણા કારણ હોઈ શકે છે. જેમકે , દારૂના સેવન યૂરિન ઈંફેક્શન અને ડિહાઈડ્રેશન જેવા પેશાબમાં ખરાબ સુગંધ માટેના ઘણા કારણો હોઇ શકે છે. પ્રાઈવેટ પાર્ટની યોગ્ય રીતે સાફ ન કરવા પણ પણ પેશાબમાં ગંધ આવે છે. તમે તમારી જાતને રોગોથી દૂર રાખવા માંગતા હો, તો ઉપરોક્ત તમામ બાબતોનું ધ્યાન રાખો.
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Gudi Padwa 2025: હિંદુ નવવર્ષ ને ગુડી પડવા કેમ કહે છે ? ઘરના આંગણમાં કેમ બાંધવામાં આવે છે ગુડી ? જાણો ગુડીની પૂજા વિધિ

Chaitra Navratri 2025 - ચૈત્રી નવરાત્રિનું મહત્વ અને તેની દંતકથા

Navratri Beej mantra- 9 દેવીઓની 9 દિવસ પૂજા માટે 9 બીજ મંત્ર

ચૈત્ર નવરાત્રીમાં તમારી રાશિ મુજબ કરો આ ખાસ ઉપાય, ગ્રહ દોષ થશે દૂર અને ઘરમાં ઘનનાં ભરાશે ભંડાર

Guruwar Rules- શું ગુરૂવારે ન ખાવી જોઈએ ખિચડી

આગળનો લેખ
Show comments