rashifal-2026

Turmeric To Reduce Uric Acid: હળદરથી દૂર થાય છે યુરિક એસિડની સમસ્યા,જાણી લો આ ઘરેલૂ ઉપાય Uric Acid રહેશે કંટ્રોલમાં

Webdunia
Uric Acid Home Remedies: હાઈ યુરિક એસિડની સમસ્યા આ દિવસો સામાન્ય થઈ રહી છે. તેનાથી શરીરના જુદા-જુદા ભાગોમાં પરેશાની જોવા મળે છે. યુરિક એસિડની સમસ્યા ખતરાની ઘંટી જેવી છે. સમયની સાથે તેની સારવાર ન કરાય તો આ શરીરમાં ઘણી સમસ્યાનુ કારણ બને છે. યુરિક એસિડના કારણે ગાઉટ, કિડનીથી સંકળાઉએલી પરેશાની અને હાથ-પગના જ્વાઈંટમાં દુખાવાની પરેશાની સામે આવવા લાગે છે. 
 
શરીરમાં યુરિક એસિડનું સ્તર વધવાથી પગમાં સોજો આવવા લાગે છે. પ્યુરીનના વધુ પડતા સેવનથી શરીરમાં યુરિક એસિડની માત્રા વધવા લાગે છે. યુરિક એસિડના સ્તરને નિયંત્રિત કરવામાં હળદર (Turmeric) ખૂબ જ અસરકારક છે. યુરિક એસિડને અન્ય ઘરગથ્થુ ઉપચાર દ્વારા પણ નિયંત્રિત કરી શકાય છે.
 
હળદર (Turmeric) તેમાં મોટી માત્રામાં બળતરા વિરોધી અને એન્ટિબાયોટિક મળી આવે છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. હળદરમાં કર્ક્યુમિન પણ જોવા મળે છે જે બળતરા ઘટાડવાનું કામ કરે છે. યુરિક એસિડને નિયંત્રિત કરવા માટે, હળદરવાળું દૂધ પીવાની સલાહ આપવામાં આવે છે. નિષ્ણાતોના મતે હળદરવાળા દૂધમાં એક ચપટી કાળા મરી ભેળવીને પીવાથી વધુ ફાયદો થાય છે.
 
આ ઘરેલુ ઉપાયોથી યુરિક એસિડને કંટ્રોલ કરો
 
યુરિક એસિડની સમસ્યા ધરાવતા લોકોએ પુષ્કળ પાણી પીવું જોઈએ. પાણી પીવાથી ટોક્સિન્સ અને યુરિક એસિડ શરીરમાંથી ફિલ્ટર થઈ જાય છે.
 
- મીઠાઈ અને ખાંડ ઉમેરેલી 
 
ખાદ્ય ચીજોથી અંતર રાખવું જોઈએ. આમાં હાજર ફ્રુક્ટોઝ યુરિક એસિડ અને ડાયાબિટીસને વધારી શકે છે.
 
ગ્રીન ટી પીવાથી યુરિક એસિડ પણ ઘટે છે.
 
લીલા શાકભાજી અને કઠોળ યુરિક એસિડની સમસ્યામાં દવાની જેમ કામ કરે છે.
 
ઉચ્ચ ફાઇબરવાળા ખોરાકના સેવનથી યુરિક એસિડ પણ ઘટે છે. ઓટ્સ, સફરજન, જામફળનો આહારમાં સમાવેશ કરવો જોઈએ.
 
વિટામિન સી માટે નારંગી, લીંબુ અને બેરીને તમારા આહારમાં સામેલ કરવા જોઈએ.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

શું અંપાયરની ભૂલથી મળી બુમરાહને 100 મી વિકેટ ? નો બોલ પર મચી બબાલ

જેલમાં બંધ ખેડૂતોને મળી શક્યા નહીં કેજરીવાલ, AAP કન્વીનરે ગુજરાતની BJP સરકારને તાનાશાહ બતાવી

IND vs SA Highlights: ભારતે સાઉથ આફ્રિકાને 101 રનથી હરાવ્યું, ભારતીય બોલરોએ કર્યું શાનદાર પ્રદર્શન

લસણ-ડુંગળીએ પતિ-પત્ની વચ્ચે કરાવ્યા છૂટાછેડા, અમદાવાદનો અનોખો કેસ

સોનિયા ગાંધીને કોર્ટનો મોટો ઝટકો, નાગરિકતા કેસમાં નોટિસ જારી

વધુ જુઓ..

ધર્મ

પાટલો-વેલણ લેવા માટે કયો દિવસ સારો?

ગાંધારી નો શ્રાપ- ગાંધારીએ કૃષ્ણને શું શ્રાપ આપ્યો હતો?

Sunder Kand in Gujarati - જીવનને સુંદર બનાવે છે સુંદર કાંડ

Mangalwar Na Upay: મંગળવારે કરો આ સહેલા ઉપાય, હનુમાનજીની કૃપાથી દૂર થશે દરેક પરેશાની

Mahabharat yudh- મહાભારત વિશે

આગળનો લેખ
Show comments