Webdunia - Bharat's app for daily news and videos

Install App

Health Tips - અનેક રોગોની એક દવા છે હળદર

Webdunia
ગુરુવાર, 1 જૂન 2017 (04:18 IST)
આપણા રસોડામાં રોજીંદા વપરાશમાં હળદરનો ઉપયોગ થાય છે. હળદરમાં ઔષધીના ઘણા ગુણ સમાયેલા છે. તેમ ઉપયોગ કરવાથી ઘણા દર્દમાં રાહત મળે છે. આયુર્વેદ પ્રમાણે હળદર કફ નાશક, રક્તશોધક અને ગરમ પ્રકૃ‍તિની માનવામાં આવે છે. 

-  હળદર નો મુખ્‍ય ગુણ કફ નાશક છે. ઉધરસ થયેલ હોય ત્‍યારે ગરમ દૂધમાં એક ચમચી હળદરને મિક્સ કરી રાત્રે લેવી જોઇએ. ઉધરસમાં રાહત મળે છે. 

-  મુંઢમાર વાગ્યું હોય ત્‍યારે એક ચમચી હળદર, એક ચમચી મીઠુંમાં પાણી નાખી ગરમ કરી દુખાવાની જગ્યા પર ગરમ લેપ લગાવવાથી દુખાવામાં રાહત થાય છે. 

-  કુમિની તકલીફ હોય ત્‍યારે હળદરને સવારે ખાલી પેટે પાંચ-સાત દિવસ લેવાથી કૃમિથી રાહત મળે છે.

-  હળદરમાં રક્તશોધકનો ગુણ રહેલો છે. માટે જેમને લોહી વિકારની તકલીફ હોય તેમણે પોતાના ખોરાકમાં હળદરનો ઉપયોગ વધારે કરવો જોઇએ. 

-  બજારમાં લીલી હળદર મળે ત્‍યારે તેની કટકી કરી તેમાં મીઠું ઉમેરીને લેવાથી રક્તવિકાર માં રાહત થાય છે. 

-  ચહેરા પર ખીલના ડાઘા હોય તો હળદરમાં દૂધ, મધ અને ચંદન પાવડર મેળવી લગાવવાથી ચહેરા પરના ડાઘા દૂર થાય છે અને ચહેરામાં ચમક આવે છે.

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

આગળનો લેખ
Show comments