Festival Posters

અજમાવાળુ દૂધ પીવાના ફાયદા છે અનેક, મેટાબોલિજ્મ ઝડપી કરવા સાથે શરીરની આ 4 સમસ્યાઓમાં છે મદદરૂપ

Webdunia
ગુરુવાર, 22 ડિસેમ્બર 2022 (18:22 IST)
શુ તમે ક્યારેય અજમાવાળુ દૂધ પીધુ છે. નહી તો તમારે તેને એકવાર જરૂર ટ્રાય કરવુ જોઈએ. ઉલ્લેખનીય છે કે દૂધમાં અજમો ખાવાના ફાયદા અનેક છે. અજમામાં એંટીઈફ્લેમેટરી ગુણ હોય છે. સાથે જ આ શરીરને હીલ કરવામાં મદદરૂપ છે. જ્યારે તમે તેને દૂધમાં નાખીને પીવો છો કે દૂધ સાથે અજમો ખાવ છો તો દૂધનુ પોષણ વધી જાય છે. આ દૂધ શરીરમાં સોજાને ઘટાડીને સાથે લાંબા થાકથી રાહત અપાવવામાં પણ મદદરૂપ છે. આ ઉપરાંત તેના અનેક ફાયદા છે.  કેવી રીતે આવો જાણીએ. 
 
અજમાવાળુ દૂધ પીવાના ફાયદા - Ajwain walu doodh peeva na fayda 
 
1. હાડકાને મજબૂત બનાવે છે 
અજમાવાળુ દૂધ સૌથી પહેલા તો તમારા હાડકા માટે લાભકારી છે. ઉલ્લેખનીય છે કે કેલ્શિયમ સાથે પોટેશિયમ જેવા તત્વોને વધારે છે. જેનાથી હાડકાને મજબૂતી મળે છે. તેથી જો તમે તમારા હાડકાને લાંબા સમય સુધી સ્વસ્થ રાખવા માંગો છો તો તમારે અજમાવાળુ દૂધ પીવુ જોઈએ. 
 
2. સાંધાના દુખાવામાં આપે છે રાહત 
સાંધાના દુખાવામાં અજમાના દૂધનું સેવન ખૂબ જ ફાયદાકારક છે. હકીકતમાં શિયાળામાં લોકોની સંધિવાની સમસ્યા ઘણી વખત વધી જાય છે. આવી સ્થિતિમાં સાંધાના દુખાવામાં રાહત મેળવવા માટે અજમાનું દૂધ તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. તેના એંટીઈફ્લેમેટરી ગુણ પીડાને ઘટાડવામાં અને આ સમસ્યામાંથી રાહત અપાવવામાં મદદરૂપ છે.
 
3. આખા દિવસનો થાક દૂર કરે છે
ઘણી વાર લાંબા દિવસ પછી રાત્રે થાક લાગે છે અને શરીરમાં દુખાવો થાય છે. આવી સ્થિતિમાં, આ દૂધનું સેવન આ પીડાને ઘટાડવામાં અને મનને આરામ કરવામાં મદદ કરે છે. આ ઉપરાંત તેના એંટીઈફ્લેમેટરી ગુણ શરીરના દુખાવાને ઘટાડવામાં મદદરૂપ છે. આ સાથે તે સારી ઊંઘ લાવવામાં પણ મદદરૂપ છે.
 
4. મેટાબોલિઝમને ઝડપી બનાવે છે 
અજમાનુ દૂધ મેટાબોલિઝમને ઝડપી બનાવવામાં ખૂબ જ ફાયદાકારક છે. તે તમારી પાચન પ્રક્રિયાને ઝડપી બનાવે છે અને ખોરાકને ઝડપથી પચાવવામાં મદદ કરે છે. આ રીતે, મેટાબોલિક એક્ટિવિટીમાં વધારો કરીને, તે કબજિયાત અને સ્થૂળતાની સમસ્યાથી બચાવે છે.
 
ડિસેમ્બર વર્ષનો છેલ્લો મહિનો છે અને આ મહિનામાં ઘણી ખાસ વસ્તુઓ થાય છે. આવી જ એક ખાસ વાત એ છે કે વર્ષનો સૌથી નાનો દિવસ.  દર વર્ષે ડિસેમ્બર મહિનામાં સૌથી નાનો દિવસ ક્યારેક 21મીએ તો ક્યારેક 22મીએ આવે છે. આ વખતે આ ખાસ પ્રસંગ 22 ડિસેમ્બર એટલે કે આજે છે. વાસ્તવમાં, સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીનો સમય દિવસમાં ગણાય છે અને આજનો સમય માત્ર 10 કલાક 41 મિનિટનો હશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Compensation for flight delays - ફ્લાઈટ લેટ કે સૂચના વગર કેસર થાય તો મળશે વળતર, શુ કહે છે નિયમ

23 દિવસમાં વર્ષોનો આનંદ શોકમાં ફેરવાઈ ગયો, કારણ કે બાળકનો શ્વાસ પથારીમાં જ બંધ થઈ ગયો... આખી વાર્તા તમને ચોંકાવી દેશે.

ગુજરાતની એક મહિલા ડોક્ટરને નિશાન બનાવીને 15 લાખ રૂપિયાની કોન્ટ્રાક્ટ કિલિંગનો પર્દાફાશ થયો

મહારાષ્ટ્રના પુણેના રમેશ ડાઇંગના છત પર આગ લાગી

ડુંગળી અને લસણે 12 વર્ષનો સંબંધ તોડી નાખ્યો! સ્વાદના આ યુદ્ધે એટલો બધો હોબાળો મચાવ્યો કે પતિ કોર્ટમાં ગયો

વધુ જુઓ..

ધર્મ

પાટલો-વેલણ લેવા માટે કયો દિવસ સારો?

ગાંધારી નો શ્રાપ- ગાંધારીએ કૃષ્ણને શું શ્રાપ આપ્યો હતો?

Sunder Kand in Gujarati - જીવનને સુંદર બનાવે છે સુંદર કાંડ

Mangalwar Na Upay: મંગળવારે કરો આ સહેલા ઉપાય, હનુમાનજીની કૃપાથી દૂર થશે દરેક પરેશાની

Mahabharat yudh- મહાભારત વિશે

આગળનો લેખ
Show comments