Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઉનાળાની ગરમીથી બચવાના 10 સરળ ઉપાય

Webdunia
સોમવાર, 22 ફેબ્રુઆરી 2021 (12:44 IST)
ઉનાળાની ઋતુમાં થોડીક બેદરકારી લૂ  લાગવાના કારણ બની શકે છે. આ સમયે ચેહરા લાલ થઈ જાય છે, શ્વાસ લેવામાં તકલીફ અને ચકકર આવવા જેવા  લક્ષણો થાય છે. લૂથી બચવા માટે આ ઉપાયોને અજમાવી શકાય  છે.
 
નાશ્તા- ઘરેથી નિકળતા પ હેલા નાસ્તો કરીને જાઓ. ખાલી પેટ રહેવાથી વધારે કમજોરી રહે છે. 
 
આમલી- આમલીનુ  પાણી પીવુ  લૂમાં લાભદાયક હોય છે. આમલીને  પાણીમાં પલાળીને એમાં થોડા ગોળ મિક્સ કરી લો. એનુ  પાણી પીવું આમલીના ગૂદાને હાથ અને પગ તળે મસળો. એક ગ્લાસ લીંબૂ પાણીમાં મીઠું અને ખાંડ નાખી રોજ લો. 
 
તરલ  પદાર્થ - તરલ  પદાર્થ વધારે લો. સાથે પાણીની બોટલ જરૂર રાખો. 
 
કેરી(કાચા આમ) લૂથી બચવા કરીનું પના( કાચી કેરીનું ( જ્યુસ) ખૂબ કારગર ઉપાય છે.
 
ડુંગળી- ગરમીમાં રોજ બે ડુંગળી ખાવી . આ શરીરને ઠંડું  રાખે અને લૂ લાગવાથી  બચાવે છે. 
 
તુલસી- તુલસીના પાનના રસ ખાંડમાં મિક્સ કરી પીવુ  જોઈએ. આથી લૂ નથી લાગતી અને લૂ લાગી હોય તોય પણ આરામ મળે છે. 
 
વેબદુનિયા ગુજરાતીનુ એંડ્રોયડ મોબાઈલ એપ ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો. સમાચાર વાંચવા અને તમારા અભિપ્રાય જણાવવા  અમારા ફેસબુક પેજ  અને ટ્વિટર પર પણ ફોલો કરી શકો છો.

સંબંધિત સમાચાર

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

આગળનો લેખ
Show comments