Webdunia - Bharat's app for daily news and videos

Install App

હઠીલી શરદી થઈ છે? તો આ 6 ઘરેલૂ ઉપાય તરત અજમાવો

strong cold and cough
Webdunia
મંગળવાર, 9 ફેબ્રુઆરી 2021 (17:29 IST)
શું તમે ખૂબ શરદી થઈ છે, જે જવાનો નામ નહી લઈ રહ્યુ છે તો? તો અમારા જણાવેલ ઉપાય તરત અજમાવો. તમને શરદીની સમસ્યાથી તરત જ રાહત મળવામાં મદદ મળશે. 
 
1. શરદી થતા પર કાલી મરી, ગોળ અને દહીં મિક્સ કરી ખાવો. તેનાથી બંદ નાક ખુલે છે. 
2. દરરોજ રાત્રે ઉકાળી-ઉકાળીને અડધું હૂંફાણા પાણી પીવાથી જલ્દી ફાયદો થશે. 
3. સૂંઠ, પિપ્પલી, વેળનો પલ્પ અને મુનક્કાનો એક ચોથાઈ થયા સુધી પાણીમાં ઉકાળો. તેને ગાળીને આટલું જ સરસવનો તેલ નાખી પછી ઉકાળો. જ્યારે પાણી હવામાં ઉડી જાય ત્યારે તેન ઠંડુ કરી લો. પછી આ મિશ્રણની એક ટીંપા નાખો. આવું કરવાથી શરદીથી સતત ચાલતી છીંક બંદ થશે. 
4. દૂધમાં જાયફળ, આદું અને કેસર નાખી ખૂબ ઉકાળો. જ્યારે અડધું થઈ જાય તો હૂંફાણુ કરીને પીવો. શરદીમાં તરત આરામ મળશે. 
5. સાત-આઠ કાળી મરીને ઘીમાં તડકાવી લો અને તરત ખાઈ જાઓ ઉપરથી ગરમ દૂધ કે પાણી પી લો. શરદીથી લડવાની શક્તિ વધશે અને કફ ખુલશે. 
6. પાનના રસમાં લવિંગ કે આદુંનો રસ મિક્સ કરો પછી તેને મધની સાથે પીવો શરદી દૂર થશે.  
7. અજમો થોડો ગરમ કરી, પાતળા કપડામાં પોટલી બનાવી થોડી થોડી વારે સુંઘવાથી છીંકોનો વેગ ઘટી જાય છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Chandra Dosh Na Upay: ધન અને મન સાથે જોડાયેલ પરેશાનીઓને દૂર કરવા માટે કરો આ ઉપાય

Varuthini Ekadashi 2025 Date : વરુથિની એકાદશી ક્યારે છે જાણો વ્રત અને પારણનો યોગ્ય સમય

મૃત્‍યુ પછી બારમાની વિધિ

Vishnu Puran: વિષ્ણુ પુરાણ મુજબ કળયુગની અંતિમ રાત કેવી રહેશે?

Easter sunday 2025- ઇસ્ટર સન્ડે વિશે મહત્વપૂર્ણ માહિતી

આગળનો લેખ
Show comments