Biodata Maker

ઠંડીને દૂર કરવા, ચોક્કસથી ટ્રાય કરો આ 5 મસાલા

Webdunia
મંગળવાર, 9 જાન્યુઆરી 2018 (17:07 IST)
શિયાળામાં આરોગ્યનો ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. એ મૌસમમાં ઠંડી હવાના કારણે ખાંસી, શરદી, ખાંડી, ગળાનો દુખાવો, માથાનો દુખાવો, શરીર દુખાવો જેની શિકાયત સામાન્ય હોય છે. તે મૌસમ બદલવાની સાથે જ તમારા ખાન-પાન અને જીવનશૈલીમાં ફેરફાર કરવું જોઈએ. અમે તમને જણાવી રહ્યા છે કેટલાક એવા મસાલા વિશે જે શિયાળાના સમયે તમે તમારા ભોજનમાં ઉપયોગ જરૂર કરવું જોઈએ. આવું કરવાથી સંક્રામક રોગોથી બચી શકાય છે. 

શરીરમાં ગર્માહટ લાવે છે કાળી મરી  
સ્વાદ અને તેજ સુગંધ વાળી કાળી મરીમાં રહેલ એંટી ઓક્સીડેંટ શરીરના ચયાપચય એટલે કે મેટાબૉલિજ્મમાં તેજી લાવે છે. તમે કાળી મરીના પાઉડરને એક ગ્લાસ હળવા ગર્મ દૂધમાં હળદરની સાથે મિક્સ કરી પીવો. તેનીથી આ વધારે પ્રભાવી અને શક્તિશાળી બની જશે. ઠંડીડમાં તેનાથી શરીરમાં ગર્માહટ આવે છે. 
 

નાની-મોટા રોગોથી બચાવે છે જાયફલ 
આ એક ગર્મ તાસીરનો મસાલો છે. તેમાં મજબૂત જીવાણુરોધી ગુણ છે. જે શરીરની પ્રતિરક્ષા પ્રણાલીને મજબૂત કરવામાં સક્ષમ હોય છે. એક કપ હૂંફાના દૂધમાં અડધી ચમચી જાયફલનો પાઉડર, મધની ટીંપા અને ઈલાયચીનો થોડો પાઉડર મિકસ કરી પીવાથી ઠંડમાં થનારી નાની-મોટા રોગથી બચાવ થશે.. 

ઔષધીય ગુણોથી ભરપૂર લવિંગ
એંટી-ઑક્સીડેંટ ગુણોથી ભરેલી લવિંગમાં સોજા વિરોધી, એટીસેપ્ટિક અને દુખાવાથી રાહત આપનાર ગુણ હોય છે. લવિંગની તેજ સુગંધ અને તેના ઔષધીય ગુણના લાભ ઉઠાવા માટે તમે તેને સલાદ પર છાંટી કે સૂપ કે ચામાં મિક્સ કરી પી શકો છો.
 

ઘણા રોગોથી લડવામાં કારગર છે તજ 
તજના ઘણા સ્વાસ્થય લાભ છે. આ મસાલા એંટી ઑક્સીડેંટ ગુણોથી ભરપૂર હોય છે અને તેમાં ઘણા રોગોથી લડવાના ગુણ છે. ઠંડીના મૌસમમાં તજ પાઉડરને આદું સાથે મિક્સ કરી પેસ્ટ બનાવી લો અને હળવા ગર્મ પાણીની સાથે અડધી ચમચી સવારે સાંજે તેનો સેવન કરો. 

જીવાણુરોધી છે તમાલપત્ર
તમાલપત્ર  ઠંડીનાં થતી સામાન્ય સમસ્યાઓ જેમ કે શરદી, ફ્લૂ અને સંક્રમણના લક્ષણોથી લડવામાં કારગર છે. તેમાં પણ જીવાણુરોધી, એંટી ઈંફ્લેમેટ્રી ગુણ હોય છે. 10 ગ્રામ તમાલપત્ર કૂટીને તવા પર શેકીને રાખી લો. 2 કપ પાણીમાં તમાલપત્રનો એક ભાગ, દૂધ, ખાંડ મિકસ કરી ચાને સારી રીતે ઉકાળો. તેને ગાળીને દિવસમાં 3 વાર પીવું. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

છત્તીસગઢમાં ભયાનક માર્ગ અકસ્માત... કાર પાર્ક કરેલા ટ્રેલર સાથે અથડાઈ, 5 લોકોના ઘટનાસ્થળે જ મોત

Indigo flights cancellation: દિલ્હી એરપોર્ટ પર આજે ઘણી ફ્લાઇટ્સ રદ, હજારો મુસાફરો મુંબઈ એરપોર્ટ પર અટવાયા

ગોવા નાઈટક્લબમાં આગ લાગવાથી 25 લોકોના મોત બાદ શું કાર્યવાહી કરવામાં આવી છે તે જાણો

દિલ્હીમાં કારે મોટરસાઇકલને ટક્કર મારી, લગ્નમાં જઈ રહેલા બે યુવાનોના ઘટનાસ્થળે જ મોત

Night Club Fire- ગોવામાં થયેલી દુર્ઘટના વધુ ભયાનક બની શકી હોત! એક સુરક્ષા ગાર્ડે કહ્યું, "ત્યાં મોટી ભીડ હોવાની હતી, પરંતુ આગ પહેલા જ લાગી ગઈ હતી

વધુ જુઓ..

ધર્મ

શ્રી સૂર્ય ચાલીસા / Shri Surya Chalisa

શનિ ચાલીસા - shani chalisa gujarati

Marriage Remedies: કુંવારી કન્યાઓ શુક્રવારે કરે આ ઉપાય, મળશે મનપસંદ વર

Hanuman Chalisa Gujarati - હનુમાન ચાલીસા ગુજરાતી

શ્રીમંત પરિવારોની સ્ત્રીઓ લાંબા પાલવની સાડી કેમ પહેરે છે? રહસ્ય આખરે ખુલ્યું!

આગળનો લેખ
Show comments