Webdunia - Bharat's app for daily news and videos

Install App

શું તમે ફ્રીજમાં મુકેલા લોટમાંથી રોટલી બનાવો છો? તો જાણી લો કેમ તમારી આ આદત તમારા સ્વાસ્થ્ય માટે છે નુકશાનદાયી

Webdunia
ગુરુવાર, 18 જુલાઈ 2024 (00:12 IST)
હેલ્થ એક્સપર્ટ અનેકવાર  લોટ બાંધાતાની સાથે જ રોટલી બનાવીને ખાવાની  ભલામણ કરે છે. પરંતુ ઘણીવાર આળસને કારણે લોકો એક સાથે વધુ લોટ બાંધીને ફ્રીજમાં મુકે છે અને પછી આ મુકેલા લોટમાંથી રોટલી બનાવીને ખાય છે. તમારી માહિતી માટે, અમે તમને જણાવી દઈએ કે જો તમે લોટને ભેળવીને તેનો તરત ઉપયોગ કરવાને બદલે તેને ફ્રીજમાં મુકો છો, તો તમારી રોટલીમાં રહેલા કેટલાક વિટામિન અને મિનરલ્સ નષ્ટ થઈ જાય છે. ચાલો જાણીએ રેફ્રિજરેટરમાં મુકેલા લોટમાંથી બનેલી રોટલી ખાવાની સાઈડ ઈફેક્ટ વિશે... 
 
આંતરડાના સ્વાસ્થ્ય પર થાય છે ખરાબ અસર 
જો તમે પણ ફ્રિજમાં મુકેલા લોટમાંથી રોટલી બનાવો છો, તો તમારા આંતરડાના સ્વાસ્થ્ય પર વિપરીત અસર થઈ શકે છે. જો તમે આ ક્રિયા ચાલુ રાખો છો, તો તમને ગેસ અને એસિડિટી જેવી પેટ સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આ ઉપરાંત  ગૂંથેલા લોટને રેફ્રિજરેટરમાં રાખવાથી તેમાં ફૂગ પણ વધી શકે છે, જેના કારણે તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે. 
 
બેક્ટેરિયા પેદા થઈ શકે
લોટને લાંબા સમય સુધી રેફ્રિજરેટરમાં મુકવાથી તેમાં બેક્ટેરિયાના વિકાસની શક્યતા વધી જાય છે. આ ઉપરાંત તાજા લોટમાંથી બનતી રોટલીનો સ્વાદ રેફ્રિજરેટરમાં મુકવામાં આવેલા લોટમાંથી બનેલી રોટલીના સ્વાદ કરતાં અનેક ગણો સારો હોય છે. જો તમે પણ તમારા સ્વાસ્થ્યને મજબુત બનાવવા માંગો છો તો બાંધેલા લોટને રેફ્રિજરેટરમાં મુકો અને તેનો ઉપયોગ કરવાનું બંધ કરો.
 
તમારા આહારમાં તાજા લોટનો સમાવેશ કરો
જો તમે રોટલીમાં રહેલા તમામ પોષક તત્વોનો મહત્તમ લાભ લેવા માંગતા હોય તો તમારે તમારા આહારમાં તાજા લોટનો સમાવેશ કરવો જોઈએ. 
 આ ઉપરાંત  લોટ બાંઘતી વખતે તમારે સ્વચ્છતાનું પણ ધ્યાન રાખવું જોઈએ.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

શ્રાદ્ધ કેટલી પેઢી સુધી કરવામાં આવે છે? તર્પણમાં તલ શા માટે વપરાય છે? જાણો શ્રાદ્ધ સાથે જોડાયેલી મહત્વની વાતો

Pitru Paksha 2024: પિતૃ પક્ષમાં દરેક તિથિનુ હોય છે વિશેષ મહત્વ, પિતૃઓનુ શ્રાદ્ધ તિથિ જોઈને જ કરો, તો જ મળશે શુભ ફળ

Navratri Essay in Gujarati - નવરાત્રી નું મહત્વ અથવા નવરાત્રી નિબંધ

શ્રાદ્ધ કર્મ અને તર્પણનો અર્થ

Pitru paksh 2024 - પિતૃ પક્ષ દરમિયાન આવનારા આ 5 સપના છે ખૂબ જ શુભ, પૂર્વજોના આશીર્વાદ અને જીવનમાં આવનારી સુખ સમૃદ્ધિનો આપે છે સંકેત

આગળનો લેખ
Show comments