Festival Posters

હેલ્થ ટિપ્સ - ભાત ક્યારે ખાવો ક્યારે નહી ?

હેલ્થ ટિપ્સ - ભાત ક્યારે ખાવો ક્યારે નહી ?

Webdunia
સોમવાર, 24 સપ્ટેમ્બર 2018 (01:00 IST)
આયુર્વેદ વિશેષજ્ઞોના મતે રાત્રે ભાત ન ખાવો જોઈએ કારણ કે આમાં કાર્બોહાઈડ્રેટ હોય છે. આનાથી ઉર્જા મળે છે અને રાત્રે આપણને આટલી એનર્જીની જરૂર હોતી નથી.  આ ઉર્જા શરીરમાં એકત્ર થઈ જાય છે અને જાડાપણા સાથે ઘણા રોગો થાય છે. 
 
ધારણા- શરદી-ખાંસીમાં ભાત ન ખાવો આનાથી કફ (cough) થાય છે. 
 
તથ્ય- શરદી-ખાંસીમાં ભાત ન ખાવા જોઈએ કારણ કે આની તાસીર ઠંડી હોય છે .. જેથી કફની સમસ્યા થાય છે. 
 
ભાતના ઘણા ફાયદા પણ છે 
 
જેનું પેટ સારું રહેતુ નથી તેણે દહીં ભાત ખાવો જોઈએ. આ સિવાય બાળકો માટે પણ ભાત સારા હોય છે. સફેદ ભાત ડાયાબિટીજના દર્દીઓએ ન ખાવો જોઈએ. 
 
કયારે પણ ભાતને પ્રેશર કૂકરમાં ન  પકાવો જોઈએ. નહીતર સ્ટાર્ચની માત્રા એના અંદર જ રહી જશે . ભાતને એવા વાસણમાં રાધવું જેથી એમાં રહેલો સ્ટાર્ચ વરાળ સાથે નીકળી જાય. 
 
પાલિશ કરેલા ચોખા તંદુરસ્તી માટે સારા હોય છે. 
 
  

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Viral Video- દીકરીએ તેના પિતાને કહ્યું કે તેનો એક બોયફ્રેન્ડ છે અને તે 11 વર્ષથી રિલેશનશિપમાં છે. પછી પિતાએ જે કહ્યું તે વાયરલ થઈ ગયું છે. જુઓ વીડિયો.

Lionel Messi - લિયોનેલ મેસ્સી વનતારાની ખાસ સફર પર, પવિત્ર ભારતીય પરંપરાઓ અને વન્યજીવન સાથેના અવિસ્મરણીય અનુભવ

PM Modi- પીએમ મોદીને ઇથોપિયાનું સર્વોચ્ચ સન્માન મળ્યું

Luthra Brothers- લુથરા બંધુઓને થાઇલેન્ડથી ભારત પ્રત્યાર્પણ; ગોવા પોલીસે 25 મૃત્યુ માટે ટ્રાન્ઝિટ રિમાન્ડ મંજૂર કર્યા

Weather Updates- 13 રાજ્યોમાં ધુમ્મસ અને તીવ્ર ઠંડીની ચેતવણી, તમારા વિસ્તારમાં હવામાનની સ્થિતિ જાણો

વધુ જુઓ..

ધર્મ

Pradosh Vrat Upay: વર્ષના છેલ્લા પ્રદોષ વ્રતનાં દિવસે કરો આ ઉપાય, ભોલેનાથ બધી કામના કરશે પૂરી

Budh Pradosh Vrat katha- બુધ પ્રદોષ વ્રત કથા

શું નદીમાં સિક્કા ફેંકવાથી ખરેખર કોઈ ઈચ્છા પૂર્ણ થાય છે? ફક્ત ધર્મ વિશે જ વિચારશો નહીં, તેની પાછળનું વિજ્ઞાન શીખો.

ધનું સંક્રાંતિ ક્યારે છે, 15 કે 16 ડિસેમ્બર? તમારી મૂંઝવણ દૂર કરો અને જાણી લો ખરમાસની સાચી તારીખ

Saphala Ekadashi Vrat Katha - સફલા એકાદશી વ્રત કથા

આગળનો લેખ
Show comments