Festival Posters

વરસાદમાં આ રીતે સ્વાસ્થયનો ધ્યાન રાખો

Webdunia
સોમવાર, 17 જુલાઈ 2017 (14:38 IST)
વરસાદના દિવસોમાં સ્વાસ્થય સમસ્યાઓ વધી જાય છે. આ રોગોમાં સામાન્ય ફ્લૂ, તાવ, બેક્ટીરિયલ, વાયરલ અને ફંગસના કારણ હોય છે તેથી તમારા ખાન-પાન પર ખાસ ધ્યાન આપવાની જરૂર છે. 
 
આ દિવસોમાં દાળ, શાક, ઓછી વસા યુક્ત આહાર વગેરેનો સેવન કરવું. એવું  આહર લો જેમાં કેલોરીની માત્રા સામાન્ય હોય. 
 
ગર્મ સૂપ- આ દિવસોમાં આદુંની સાથે ગર્મ સૂપનો મિશ્રણ લો. આ તમને માત્ર ઠંડ જ નહી પણ ફ્લૂથી બચાવશે. સાથે જ તમારા શરીરની થાકથી બચાવશે. 
 
ગર્મ ચા- આ મૌસમમાં એક કપ ગર્મ કડક ચા કે મસાલા ચા પીવો. મસાલા ચા તમારા ગળામાં સંક્રમણ અને શરદીને દૂર કરવામાં તમારી મદદ કરશે. 
 
સમોસા પકોડા- વરસાદના દિવસોમાં પકોડા ભોજન કોને પસંદ નહી હશે.  બજારમાં મળતા પકોડાથી તમે બચીને રહો. જો તમે ઈચ્છો છો તે તેને ઘરમાં બનાવો અને સંતુલિત માત્રામાં ખાવું. 
 
આ શાકને ખાવું 
આ મૌસમમાં ડુંગળી અને આદુંનો સેવન વધારે માત્રામાં કરવું જોઈએ. ભોજનમાં રેશાયુક્ત ફળોનો સેવન આ મૌસમમાં લાભદાયક થશે. લીંબૂમાં વિટામિન સી મળે છે. સાથે જ તેનાથી રોગ પ્રતિરોધક ક્ષમતા વધી જાય છે. તેની સાથે જ ફુદીનાનો સેવન કરી શકો છો. તેનાથી તમારું પાચન તંત્રને મજબૂતી મળશે. 
 
આ ખાવાથી બચવું 
આ મૌસમમાં વધારે તેલ મસાલા અને બહારની વસ્તુઓને ખાવાથી પરેજ કરવું.સાથે જ ખાટી વસ્તુઓ, આમલી અથાણું નહી ખાવું જોઈએ તેનાથી શરીરમા અંદર પાણીની માત્રાની ઉણપની શકયતા વધી જાય છે. 
વધુ જુઓ..

જરૂર વાંચો

ઉમરેઠના ધારાસભ્ય અને ગુજરાત સરકારના પૂર્વ મંત્રી ગોવિંદભાઈ પરમારનું દુઃખદ અવસાન

કાકીની હત્યા: ભત્રીજા શિવ પૂજાને નફરત કરતો હતો, તેને ગોળી મારીને સીધો પોલીસ સ્ટેશન ગયો.

અમદાવાદમાં T20 વર્લ્ડકપ ફાઈનલ પૂર્વે કરોડોના સટ્ટાનો પર્દાફાશ: 2 ઝડપાયા, 46 વોન્ટેડ

વિદ્યાર્થીના હૃદયમાં પાંચ વાર છરી ઘા, અનેક હુમલાઓમાં તેનું મોત

ઈરાન યુદ્ધને કારણે ભારતને ભારે નુકસાન થયું; દુબઈ બંદર પર શાકભાજી અને ફળો સડી ગયા, 1000 કન્ટેનર ડિલિવરીની રાહ જોઈ રહ્યા છે

વધુ જુઓ..

ધર્મ

Shaniwar Na Upay: શનિવારે કરો લવિંગનાં આ ૩ ઉપાય, ધન સાથે જોડાયેલી દરેક સમસ્યા દૂર થઈ જશે

Aaj nu panchang - આજનુ પંચાગ- 7 માર્ચ

શ્રી ગણેશ સંકટનાશમ સ્તોત્ર - પ્રણમ્ય શિરસા દેવં ગૌરીપુત્રં વિનાયકમ્ (સાંભળો વીડિયો) -

Sankashti Chaturthi Upay: સંકષ્ટી ચતુર્થી નાં આ ઉપાય બનાવી દેશે બધા બગડતા કામ, જીવણનાં બધા અવરોધો થશે દૂર

Aaj nu panchang - આજનુ પંચાગ- 6 માર્ચ

આગળનો લેખ
Show comments