Webdunia - Bharat's app for daily news and videos

Install App

શરીર પર મસાથી છુટ્કારો, અજમાવો આ અસરદાર ઉપાય

piles on face and body remedies
Webdunia
સોમવાર, 1 ઑક્ટોબર 2018 (14:08 IST)
ચેહરા કેટ્લું પણ ગોરો કેમ ન હોય પણ તેના પર રહેલ મસા ખૂબસૂરતીમાં રૂકાવટ બની જ જાય છે. મસાના મોટા થઈ જવાના કારણે ચેહરા ખૂબ ખરાબ નજર આવવા લાગે છે. જે મેકલપના ઉપયોગથી પણ છિપતા નહી. જો તમે પણ તમારા ચેહરા પર મસાની સમસ્યાથી પરેશાન છો તો આજે અમે કેટલાક ઘરેલૂ ઉપાય જણાવીશ, જેનાથી આ સમસ્યા પણ દૂર થઈ જશે. 
1 કેળાના છાલટા- કેળાના છાલટામાં ઑક્સીકરણ રોધી તત્વ હોય છે. જે મસા દૂર કરવામાં મદદ કરે છે. કેળાના છાલટાને લઈને ચેહરા પર લગાવો અને કપડાની મદદથી બાંધીલો  આખો દિવસ એમજ બંધા રહેવા દો. 
 
2. અરંડીનો તેલ- મસા પર રોજ રૂની મદદથી અરંડીનો તેલ લગાવો. ત્યારબાદ તેને કોઈ બેંડની મદદથી બાંધી લો. 12 કલાક રહેવા દિ પછી પાણીથી ધોઈ લો. આ તેલ એંજાઈમને ખત્મ કરે છે. 
 
3. સફરજનઓ સિરકો - સફરજનો સિરકો મસાને બળાવાના કામ કરે છે. આ જીવાણુઓને મારવામાં કારગર છે. રૂ પર સિરકા લગાવીને મસા પર લગાવો. આ પ્રક્રિયાને આશરે 10 દિવસ સુધી અજમાવો. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Shaniwar Upay: શનિવારે પીપળાના ઝાડનો કરો આ ઉપાય, શનિદેવના આશીર્વાદ મળશે, ખુશીઓથી ભરાઈ જશે તમારું જીવન

Panchak April 2025: એપ્રિલમાં ક્યારે લાગશે પંચક, જરૂર રાખો આ વાતોનુ ધ્યાન

Shukrawar Na Upay: શુક્રવારે કરો આ સરળ કામ, તમારી તિજોરી હંમેશા પૈસાથી ભરેલી રહેશે

Good Friday 2025: ગુડ ફ્રાઈડે કેમ ઉજવીએ છીએ? જાણો તેનો ઇતિહાસ અને મહત્વ

Akshaya Tritiya 2025: અક્ષય તૃતીયા પર ભૂલથી પણ ન કરશો આ કામ, રિસાઈને જતી રહેશે ધનની દેવી લક્ષ્મી

આગળનો લેખ
Show comments