Webdunia - Bharat's app for daily news and videos

Install App

હરસ(પાઈલ્સ)નો અચૂક ઉપાય છે નિરંજન ફળ

Webdunia
સોમવાર, 1 ફેબ્રુઆરી 2016 (13:20 IST)
જો લોહીયાળ, બાદી કે મસ્સેદાર બવાસીર થતા પરેશાન છો તો અમે બતાવી રહ્યા છે. બવાસીરના અચૂક ઉપચાર તરીકે નિરંજન ફળ ખૂબ જ અસરકારક છે. કેટલાક નિરંજન ફળ બજારમાંથી ખરીદીને રોજ સાંજે 1 ફળ પાણીમાં પલાળી મુકો. સવારે આ પલાળેલા ફળનુ છાલટુ ઉતારીને તેને ચાવીને ખાવ અને જે પાણીમાં ફળને પલાળીને મુક્યુ હતુ તે પાણી પી લો.  આવુ 4-5 દિવસ સતત કરતા રહેવાથી તમને બવાસીરના દુખાવામાંથી છુટકારો મળી જશે. 
 
આ ઉપરાંત રોજ બપોરે 1 ગ્લાસ છાશમાં અડધી ચમચી અજમાનું ચૂરણ નાખીને પીવો.  આ ઉપચાર થોડા દિવસ સુધી કરતા રહેવાથી બધા પ્રકારના બવાસીમાં લાભ મળે છે. 

Happy Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

ઉનાડા માટે બેસ્ટ છે દૂધથી બનેલા આ 4 ફેસપેક

Heart ને લગતી બિમારીઓથી બચવું છે તો રોજ સવારે ઉઠીને કરો આ કામ

Tanning Home Remedy: આગ ઓકતા તાપથી કાળી પડી ગઈ છે તમારી ત્વચા, ટૈનિંગને તરત હટાવવા માટે કરો આ ઉપાય

Tanning Solution- ટેનિંગની સમસ્યા થઈ જાય તો અજમાવો આ ઘરેલૂ ઉપાય

National Dengue Day 2024: સતત ઉલ્ટી અને હાથ પગ પર દાણા, આ ડેંગુના લક્ષણ હોઈ શકે.. જાણો શુ કરવુ

Show comments