Webdunia - Bharat's app for daily news and videos

Install App

જન્માષ્ટમી પર બનતી ધાણાની પંજરીના આ 5 ફાયદા જાણો છો તમે?

Webdunia
સોમવાર, 3 સપ્ટેમ્બર 2018 (00:55 IST)
જન્માષ્ટમીના અવસર પર ભોગ માટે ખાસ રીતે બનાવતી ધાણાની પંજરી ખાવામાં તો સ્વાદિષ્ટ હોય છે, આરોગ્ય માટે પણ તેટલીજ ફાયદાકારી હોય છે. જો તમને ખબર નહી હોય તો જાણો તેના આ 5 સરસ ફાયદા 
1. ધાણાને ઘીમાં શેકીને મિશ્રી સાથે મિક્સ કરી બનતી આ પંજરી મગજમાં તરાવટ, મગજ સંબંધી સમસ્યાઓ માટે ફાયદકારી છે અને આ મગજને ઠંડુ રાખી તેની કાર્યક્ષમતાને વધારે છે. 
ALSO READ: વ્રતના સમયે સ્વસ્થ રહેવાના 5 હેલ્દી ટીપ્સ
2. સાંધાના દર્દીઓ માટે ધાણાની પંજરી ખૂબ ફાયદાકારી હોય છે. દરરોજ આ પંજરીનો સેવન જલ્દી જ તમને ગઠિયાના રોગથી છુટકારો આપવામાં મદદ કરશે. 
 
3. આંખ માટે આ ફાયદાકારી છે. આંખની રોશની વધારવા માટે નિયમિત રૂપથી પંજરીનો સેવન કરવું લાભપ્રદ છે. તેનાથી આંખ સ્વસ્થ રહે છે. 
 
4. ચક્કર આવવાની સમસ્યા માટે ધાણાની પંજરી એક રામબાણ ઈલાજ છે. જો તમેન ચક્કર આવવાની સમસ્યા હોય, તો દરરોજ આ પંજરીને ચાવી ચાવીને ખાવું અને અસર જુઓ. 
 
5. પાચન માટે ધાણા ચાવવું લાભદાયક છે. આ પાચન તંત્રને સરસ કરવાની સાથે સાથે ગેસ અને અપચ જેવી સમસ્યાઓથી છુટકારો આપે છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

ઘરમાં આ 5 જગ્યાએ બાંધો નાડાછડી, ઘર, પરિવાર અને કરિયર સંબંધિત બધી સમસ્યાઓ થશે દૂર

Durgashtami 2025 Upay: માઘ દુર્ગાષ્ટમીના દિવસે કપૂર અને લવિંગથી કરો આ સરળ ઉપાય, પરિવારની બધી સમસ્યાઓ થશે દૂર

Bhutan King In Mahakumbh: કેસરિયા કપડામાં મહાકુંભ પહોચ્યા ભૂતાનના રાજા, સંગમમાં કર્યુ સ્નાન

Sri Narmadashtam - દેવાસુરા સુપાવની નમામિ સિદ્ધિદાયિની

માતા અન્નપૂર્ણા અને શંકરજીની વાર્તા

આગળનો લેખ
Show comments