Webdunia - Bharat's app for daily news and videos

Install App

જન્માષ્ટમી પર બનતી ધાણાની પંજરીના આ 5 ફાયદા જાણો છો તમે?

Webdunia
સોમવાર, 3 સપ્ટેમ્બર 2018 (00:55 IST)
જન્માષ્ટમીના અવસર પર ભોગ માટે ખાસ રીતે બનાવતી ધાણાની પંજરી ખાવામાં તો સ્વાદિષ્ટ હોય છે, આરોગ્ય માટે પણ તેટલીજ ફાયદાકારી હોય છે. જો તમને ખબર નહી હોય તો જાણો તેના આ 5 સરસ ફાયદા 
1. ધાણાને ઘીમાં શેકીને મિશ્રી સાથે મિક્સ કરી બનતી આ પંજરી મગજમાં તરાવટ, મગજ સંબંધી સમસ્યાઓ માટે ફાયદકારી છે અને આ મગજને ઠંડુ રાખી તેની કાર્યક્ષમતાને વધારે છે. 
ALSO READ: વ્રતના સમયે સ્વસ્થ રહેવાના 5 હેલ્દી ટીપ્સ
2. સાંધાના દર્દીઓ માટે ધાણાની પંજરી ખૂબ ફાયદાકારી હોય છે. દરરોજ આ પંજરીનો સેવન જલ્દી જ તમને ગઠિયાના રોગથી છુટકારો આપવામાં મદદ કરશે. 
 
3. આંખ માટે આ ફાયદાકારી છે. આંખની રોશની વધારવા માટે નિયમિત રૂપથી પંજરીનો સેવન કરવું લાભપ્રદ છે. તેનાથી આંખ સ્વસ્થ રહે છે. 
 
4. ચક્કર આવવાની સમસ્યા માટે ધાણાની પંજરી એક રામબાણ ઈલાજ છે. જો તમેન ચક્કર આવવાની સમસ્યા હોય, તો દરરોજ આ પંજરીને ચાવી ચાવીને ખાવું અને અસર જુઓ. 
 
5. પાચન માટે ધાણા ચાવવું લાભદાયક છે. આ પાચન તંત્રને સરસ કરવાની સાથે સાથે ગેસ અને અપચ જેવી સમસ્યાઓથી છુટકારો આપે છે. 

સંબંધિત સમાચાર

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

Summer Beauty tips- ઉનાડામાં આ રીતે રાખો સ્કીનને હેલ્દી

પરાઠા બનાવતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, દિવસ બની જશે ખાસ

બાળક માટે ઘરે જ બનાવો Cerelac જાણો રેસીપી

Zero Shadow Day- આજે ઝીરો શેડો ડે છે... બપોરે આ સમયે કોઈનો પડછાયો નહીં પડે! જાણો કેમ આવું થતું હશે?

Mirror Cleaning tips- અરીસાની સફાઈ માટે અજમાવો આ સરળ ટીપ્સ

આગળનો લેખ
Show comments