Webdunia - Bharat's app for daily news and videos

Install App

Panipuri Day- સ્વાદ જ નહી આરોગ્યના ખજાનો છે પાણીપુરી, જાણો 5 જોરદાર ફાયદા

Webdunia
બુધવાર, 12 જુલાઈ 2023 (12:48 IST)
Panipuri Day- જ્યારે પણ તમારી ચટોરી જીભને કઈક ચટપટા ખાવા માટે કહે છે તો સૌથી પહેલા તમારા મગજમાં જે નામ આવે છે એ હોય છે પાણીપુરીનો છોકરા હોય કે છોકરી પાનીપુરીનો નામ સાંભળતા જ દરેક કોઈના મોઢામાં પાણી આવી જાય છે. પણ શું તમે જાણો છો પાણીપુરી ન માત્ર તમારા મોઢાના સ્વાદ સારું કરે છે પણ તમારા 
 
આરોગ્યની પણ કાળજી રાખે છે આવો જાણીએ કેવી રીતે 
એસિડીટીની સમસ્યા દૂર હોય છે 
પાણીપુરીના પાણી બનાવવા માટે વાટેલું જીરું, સિંધાલૂણ અને કાળી મરીના પાઉડરનો ઉપયોગ કરાય છે. જે સ્વાદિષ્ટ હોવાની સાથે પેટને પણ દુરૂસ્ત રાખવામાં સહાયક હોય છે. જેનો સેવન કરવાથી એસિડીટીની સમસ્યા દૂર થઈ જાય છે. 
 
વજન ઓછું હોય છે
જો તએ તમારું વજન ઓછું કરવા ઈચ્છો છો તો પાણીપુરીનો પાણી ખૂબ ફાયદાકારી સિદ્ધ હોઈ શકે છે. તેને બનાવવા માટે ઉપયોગ કરાતા મસાલા પાચન ક્રિયા માટે ખૂબ ફાયદાકારી હોય છે. 
 
મોઢાના ચાંદા 
પાણીપુરીના પાણીને બનાવવા માટે તીખા અને ખાટા મસાલા ઉપયોગ કરાય છે. આ મસાલા મોઢાના ચાંદાને ઠીક કરવામાં મદદ કરે છે. આ પાણી પેટ સાફ કરીને મોઢાના ચાંદા ઠીક કરે છે. 
 
ગભરાહટ 
જો તમને ગભરાહટ થઈ રહી છે તો લોટના બનેલા પાણીપુરી ખાઈ લો. આવું કરવાથી તરત આરામ આવી જશે. 
Edited By-Monica Sahu 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Mauni Amavasya 2025: અમાસના દિવસે કયો દિવો પ્રગટાવવો જોઈએ ?

Happy Mauni Amavasya 2025 Wishes Images, Messages: મૌની અમાવસ્યા પર તમારા સગા સંબંધીઓને મોકલો ખાસ શુભેચ્છા મેસેજ

મહાકુંભમાં પગ મુકવાની જગ્યા નથી ! મૌની અમાવસ્યા પહેલા ઉમડી ભક્તોની ભીડ... જુઓ PHOTOS

Mauni Amavasya - નો વ્હીકલ જોન, 137 પાર્કિંગ, અનેક રૂટ ડાયવર્ટ... જાણો મૌની અમાવસ્યા માટે મહાકુંભમાં કેવી છે તૈયારી

દ્રૌપદીએ પાંચ પાંડવો સાથે કેવી રીતે સંબંધો જાળવી રાખ્યા?

આગળનો લેખ
Show comments