Webdunia - Bharat's app for daily news and videos

Install App

નૌતપા શું હોય છે શું તેમાં ગર્મી વધી જાય છે જાણો

Webdunia
સોમવાર, 24 મે 2021 (13:23 IST)
દરવર્ષે ગરમી ઋતુમાં નૌતપા શરૂ હોય છે. આ વખતે નૌતપા 25 મેથી શરૂ થઈ રહ્યો છે. કહીએ છે કે નૌતપામાં ધરતી પર ગરમી વધી જાય છે. નૌતપા હમેશા હિન્દુ મહીનામાં જ આવે છે. નૌતપા શું છે અને શા 
માટે તેમાં ગરમી વધી જાય છે. આવો જાણીએ આ સંબંધમાં ટૂંક જાણકારી. 
 
નૌતપા શું છે- સૂર્ય જ્યારે રોહિણી નક્ષત્રમાં 15 દિવસો માટે આવે છે. તે 15 દિવસોના પહેલા નવ દિવસ સૌથી વધારે ગર્મી હોય છે તેના શરૂઆતી નવ દિવસ્ને નૌતપાના નામથી ઓળખાય છે. જો આ નવ દિવસમાં 
 
કોઈ પણ પ્રકારથી વર્ષા ન હોય અને ન ઠંડી હવા ચાલે તો આ માનવુ છે કે આવનાર દિવસોમાં સારા વરસાદ થશે.  
 
આવુ શા માટે હોય છે - સૂર્ય 12 રાશિઓ 27 નક્ષત્રોમાં ભ્રમણ કરે છે. જ્યોતિષ અનુસાર સૂર્ય કુંડળીમાં જે પણ ગ્રહની સાથે બેસે છે તો તેના પ્રભાવ અસ્ત કરી નાખે છે. રોહિણી નક્ષત્રના અધિપતિ ગ્રહ ચંદ્રમા હોય 
 
છે. આવુ જ્યારે સૂર્ય રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કરે છે તો તે ચંદ્રની શીતળતાના પ્રભાવ પૂર્ણત: સમાપ્ત કરીને તાપ વધારી નાખે છે. એટલે પૃથ્વીને શીતળતા નથી મળતી આ કારણે તાપ વધારે વધી જાય છે.
 
નૌતપા દરમિયાન સૂર્યના લાંબા  કિરણો સીધી પૃથ્વી પર પડે છે. જેના કારણે તાપ વધવા માંડે છે.આ વધારે તાપના કારણે મેદાની ક્ષેત્રોમાં નિમ્ન દબાણનો ક્ષેત્ર બને છે જે સમુદ્રની મોજાંને આકર્ષિત કરે છે. આ 
 
કારણે ઘણી જગ્યાઓ પર ઠંડી, તોફાન અને વરસાદ જેવા શકયતા પણ હોય છે. માત્ર આ દરમિયાન હવાઓ ભલે જ ચાલે પણ વરસાદ ન થવી જોઈએ તો પછી વરસાદનો સિસ્ટમ સારું બની જાય છે. જેમ કહીએ 
 
છે ના કે સારી રીતે રંધાયેલા ભોજન જ સ્વાદ આપે છે તેમજ આ રીતે હોય છે. 

સંબંધિત સમાચાર

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

આગળનો લેખ
Show comments