Webdunia - Bharat's app for daily news and videos

Install App

મોઢાની દુર્ગંધથી છો પરેશાન કરો આ 5 કામ

Webdunia
શુક્રવાર, 23 માર્ચ 2018 (07:25 IST)
સવારે ઉઠતા જ કોઈ બ્રશ લે પછી કોગળા કરો છો તેનાથી શ્વાસ ફ્રેશ હોવાની જગ્યા દુર્ગંધ પણ દૂર હોય છે. જ્યારે અમે રાત્રે સૂએ છે તો શ્વાસથી કોઈ દુર્ગંધ નહી આવતી પણ સવારે શ્વાસમી દુર્ગંધ થઈ જાય છે. કેટલાક લોકોના મોઢાથી તો આખા દિવસ દુર્ગંધ આવે છે જેથી બીજાને વાત કરતા સમયે પરેશાની પણ હોય છે. 
 
ઑફિસ મીટિંગમાં તમને આ કારણે શર્માળું પણ થવું પડે છે. તેના કારણે દાંતના પાછળ અને જીભના આસપાસ ગંધ પેદા કરતા બેક્ટીરિયા પેદા હોય છે. આમ તો બ્રશની સાર્ગે દાંત સાફ કરીને થોડી રાહત મળી જાય છે. તેના માટે તમે દરરોજ નાના-નાના ઉપાય કરી હમેશા માટે આ દુર્ગંધથી છુટકારો મેળવી શકો છો. 
 
1. વરિયાળી પાચન ક્રિયાને દુરૂસ્થ રાખવાની સાથે-સાથે મોઢાને પણ ફ્રેશ રાખે છે. તેના એંટી માઈક્રોબિયલ તત્વ બેક્ટીરિયાથી કડવાનું કામ કરે છે. ભોજન પછી મોઢાને ફ્રેશ કરવા માટે 1 ચમચી વરિયાળીને ચાવીને ખાવું. તે સિવાય એક ગિલાસ પાણીમાં 1 ચમચી વરિયાળી ઉકાલીને તેને ઠંડા કરીને કોગળા કરો. 
 

2. સફરજનનો સિરકો 
રાત્રે ભોજનના અડધા કલાક પહેલા 1 ગિલાસ પાણીમાં 1 ચમચી સરફજનનો સિરકો નાખી પીવાથી શ્વાસની દુર્ગંધ નથી આવતી. તમે રાત્તે સૂતા પહેલા આ પાણીથી કોગળા પણ કરે શકો છો. 
3. ટી ટ્રી ઑયલ 
આ તેમ મોઢાના બેક્ટીરિયાથી લડવામાં ખૂબ અસરકારક છે. પાણીમાં 1 ટીંપા ટી ટ્રી ઑયલ નાખી કોગળા કરવાથી બહુ ફાયદા મળે છે. 

4. લીંબૂ 
2 ચમચી લીંબૂના રસમાં 1 ગિલાસ પાણી મિક્સ કરી તેના દિવસમાં ઓછામાં ઓછાઅ 2 વાર કોગળા કરવું. તેનાથી મોઢાનો સૂકાપન દૂર થશે અને બેક્ટીરિયા પણ ઓછા થશે. 
5. મીઠું અને સરસવના તેલ 
ચપટી મીઠુંમાં 1 ટીંપા સરસવના તેલની નાખી લો. તેનાથી દાંત અને મસૂડાન્ની માલિશ કરવી. તેનાથી દાંતના દુખાવા પીળાશ દૂર થશે અને મોઢાની ગંધથી છુટકારો મળે છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Navratri Beej mantra- 9 દેવીઓની 9 દિવસ પૂજા માટે 9 બીજ મંત્ર

ચૈત્ર નવરાત્રીમાં તમારી રાશિ મુજબ કરો આ ખાસ ઉપાય, ગ્રહ દોષ થશે દૂર અને ઘરમાં ઘનનાં ભરાશે ભંડાર

Guruwar Rules- શું ગુરૂવારે ન ખાવી જોઈએ ખિચડી

Jai Adhya Shakti - જય આદ્યા શક્તિ આરતી (જુઓ વીડિયો)

Ambe Stuti - વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા

આગળનો લેખ
Show comments