Biodata Maker

Moong Dal: આ લોકોને ભૂલીને પણ નહી કરવો જોઈએ મગની દાળનો સેવન

Webdunia
શુક્રવાર, 22 જુલાઈ 2022 (14:14 IST)
Side Effects Of Moong Dal: દાળ ખાવી આરોગ્ય માટે ખૂબ ફાયદાકારી ગણાય છે. દરેક પ્રકારની દાળમાં પ્રોટીન સાથે ઘણા એવા ઘણા પોષક તત્વ છે જે શરીર માટે ખૂબ ફાયદાકારી ગણાય છે. તેમજ મગની દાળનાં ફાયદાકારી ફાઈબર, પ્રોટીન, વિટામિન, કોપર, ફોલેટ, વિટામિન સી, પોટેશિયમ વગેરે ગુણ હોય છે. તેનો સેવન કરવાથી બ્લ્દ પ્રેશર પણ કંટ્રોલ થાય છે. પણ શું તમને ખબર છે કે કેટલાક લોકો માટે મગની દાળનુ સેવન ખૂબ નુકશાનકારી થાય છે. જી હા અમે તમને જણાવીશ કે કયાં લોકોને મગની દાળનુ સેવન નહી કરવો જોઈએ. ચાલો જાણીએ છે. 
 
આ લોકોને નહી કરવો જોઈએ મગની દાળનુ સેવન 
લો બ્લ્ડ પ્રેશરની સમસ્યા થતા મગની દાળ ખાવી નુકશાનકારી હોઈ શકે છે. મગની દાળમાં કેટલાક એવા તત્વ હોય છે. જે બ્લ્ડ પ્રેશરને ઓછુ કરવાનુ કામ કરે છે. તેથી એવા લોકો બ્લ્ડ શુગરની સમસ્યાથી ઝઝૂમી રહ્યા લોકોને તેનો સેવન કરવાથી પરેજ કરવો જોઈએ. 
 
લો બ્લ્ડ પ્રેશર 
હાઈ બ્લ્ડ પ્રેશરને કંટ્રોલ કરવા માટે મગની દાળનુ સેવન ખૂબ ફાયદાકારી થાય છે પણ જો તમને લો બલ્ડ પ્રેશરની સમસ્યા છે તો મગની દાળ ખાવાથી બચવો જોઈએ. તેનો સેવન તમારા માટે નુકશાનકારી થઈ શકે છે. 
 
હાઈ યુરિક એસિડ 
શરીરૢાઅં યુરિક એસિડનો સ્તર વધતા પર મગની દાળ ખાવાથી બચવો જોઈએ. દાળમાં પ્રોટીનની માત્રા વધારે હોય છે તેના કારણે તમારી શરીરમાં યુરિક એસિડનો સ્તર વધી શકે છે. તેથી હાઈ યુરિક એસિડની સમસ્યાથી ઝઝૂમી રહ્યા લોકોને મગની દાળ ખાવાથી પરેજ કરવો જોઈએ. 
 
કિડની સ્ટોન 
કિડની સ્ટોનની સમસ્યામાં ખાવા-પીવાની કાળજી ન રાખવાથી તમારી પરેશાનીઓ વધી શકે છે. મગની દાળનુ વધારે સેવન કિડની સ્ટોનમાં ખૂબ નુકશાનકારી ગણાય છે. તેમાં પ્રોટીન અને ઑક્સલેટની માત્રા વધારે હોય છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

લાંચ આપીને અમને શરમમાં ન મુકશો, કામ માટે મળે છે મોટી સેલેરી, રાજકોટ નગર પાલિકા ઓફિસરની બોલ્ડ પોસ્ટર્સ દ્વારા કરી અપીલ

એક કોર્ટે એક બિલાડીને વિચિત્ર સજા ફટકારી, તેને ઘરની બહાર નીકળવા પર પ્રતિબંધ મૂક્યો. આ મૂંગા પ્રાણીએ શું ખોટું કર્યું?

સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે: કૂતરા કરડવાથી મૃત્યુ પામેલા વ્યક્તિના પરિવારને 5 લાખનું વળતર અને ઇજાઓ માટે 5,000નું વળતર આપવામાં આવશે.

NIAએ અનમોલ બિશ્નોઈને કોર્ટમાં રજૂ કર્યો, 11 દિવસની કસ્ટડી મંજૂર કરી

પાકિસ્તાની સેના અલ્લાહની સેના છે, દુશ્મન પર ફેંકવામાં આવેલી માટી પણ મિસાઇલમાં ફેરવાઈ શકે છે. અસીમ મુનીરની ધમકીઓ પર તમને હસવું આવશે.

વધુ જુઓ..

ધર્મ

Vivah Panchami 2025 Date: 24 કે 25 નવેમ્બર ક્યારે છે વિવાહ પંચમી ? જાણી લો સાચી તારીખ અને પૂજા વિધિ

First Wedding Invitation: પહેલું લગ્ન કાર્ડ ભગવાન ગણપતિને જ્ કેમ આપવામાં આવે છે અને તેનું શું મહત્વ છે?

Wednesday Mantra: તમારું કોઇપણ કામ ઝડપથી પાર પાડવા અને અવરોધોથી મુક્તિ માટે બુધવારે કરો ગણેશજીના આ મંત્રોનો જાપ

અમાસના દિવસે શું કરવું જોઈએ

Margashirsha Amavasya- ગ્રહદોષોથી મુક્તિ મેળવવા માટે માર્ગશીર્ષ અમાવાસ્યા પર આ ઉપાયો કરો.

આગળનો લેખ
Show comments