Webdunia - Bharat's app for daily news and videos

Install App

દૂધમાં મિક્સ કરો આ વસ્તુઓ મળશે અનેક બીમારીઓથી છુટકારો

Webdunia
સોમવાર, 27 મે 2019 (13:16 IST)
દૂધ પીવુ મોટાભાગના લોકોને પસંદ નથી હોતુ. પણ આ આરોગ્ય માટે ખૂબ લાભકારી છે. તેને પીવાથી શરીરને તાકત મળે છે. ઘરમાં અનેક વસ્તુઓ હાજર હોય છે. જે ઔષધિનુ કામ કરે છે. આ વસ્તુઓને દૂધમાં મિક્સ કરીને નિયમિત સેવન કરવાથી અનેક બીમારીઓ દૂર થાય છે. 
 
1. પથરી - આજકાલ મોટાભાગના લોકોમાં પથરીની સમસ્યા સામાન્ય જોવા મળી રહી છે. તેમા ખૂબ દુખાવો થાય છે અને પછી આવામાં લોકો ઓપરેશનની મદદ લે છે. કેટલાક ઘરેલુ ઉપાય કરીને આ સમસ્યાથી બચી શકાય છે. રોજ સવારે ખાલી પેટ 1 ગ્લાસ દૂધ પીવો. આવુ કરવાથી કિડનીની પથરી ઓગળીને નીકળી જશે. 
 
2. દિલની બીમારી - જો તમે દિલની બીમારીથી પરેશાન છો તો દૂધમાં તુલસીના પાન મિક્સ કરીને ગરમ કરો અને ફરી તેને ઠંડુ કરી સેવન કરો.  તેનુ સેવન કરવાથી દિલહી બીમારીથી છુટકારો મળશે. 
 
3. માઈગ્રેન - માઈગ્રેનથી પીડિત લોકોની સંખ્યા દિવસો દિવસ વધતી જઈ રહી છે. આ દુખાવો માથાના અડધા ભાગમાં થાય છે. અનેકવાર દર્દ અસહનીય થઈ જાય છે. તેનાથી બચવા માટે સવાર સાંજ તુલસી અને હળદરવાળુ દૂધ પીવો. 
 
4. ફ્લૂ - ઋતુમાં ફેરફાર થતા ખૂબ મચ્છર થઈ જાય છે.  આવામાં ફ્લૂ થવાનો ખતરો પણ વધી જાય છે. તેનાથી શરીર કમજોર થઈ જાય છે. આનાથી બચવા માટે દૂધમાં તુલસીના પાન, લવિંગ અને કાળા મરી મિક્સ કરીને પીવો. તેનુ રોજ સવારે ખાલી પેટ સેવન કરો. 
 
5. કેંસર - દૂધમાં ઘણી માત્રામાં વિટામિન્સ અને ખનીજ તત્વ જોવા મળે છે. દૂધમાં નિયમિત રૂપે તુલસી મિક્સ કરીને પીવથી કેંસરની બીમારીથી છુટકારો મળે છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Fagun Amavasya 2025: ફાગણ અમાવસ્યાના દિવસે પિતરોને પ્રસન્ન કરવા જરૂર કરો આ કામ, પિતૃ દોષથી મળશે મુક્તિ

Somwar Na Upay: સોમવારે બની રહ્યો છે ઉત્તરાષાઢા નક્ષત્ર કા સંયોગ, જરૂર કરો આ વિશેષ ઉપાય, જરૂર કરો આ ઉપાય મહાદેવ દૂર કરશે દરેક પરેશાની

Chaitra Navratri 2025:ચૈત્ર નવરાત્રીમાં ખરીદો આ વસ્તુઓ, ઘરમાં આવશે સુખ-સમૃદ્ધિ

Gudi Padwa 2025: હિંદુ નવવર્ષ ને ગુડી પડવા કેમ કહે છે ? ઘરના આંગણમાં કેમ બાંધવામાં આવે છે ગુડી ? જાણો ગુડીની પૂજા વિધિ

Chaitra Navratri 2025 - ચૈત્રી નવરાત્રિનું મહત્વ અને તેની દંતકથા

આગળનો લેખ
Show comments