Festival Posters

Immunity Booster: કડકડતી ઠંડીમાં જાદુઈ પાનનો ઉકાળો તમારી ઈમ્યુનિટીને બનાવશે મજબૂત, બીમારી રહેશે દૂર

Webdunia
મંગળવાર, 1 નવેમ્બર 2022 (15:08 IST)
Immunity Booster: ઠંડીની ઋતુનો અહેસાસ થવા માંડ્યો છે.  શિયાળાની ઋતુમાં ઠંડી વધુ હોવાથી શરીરમાંથી રોગ પ્રતિરોધક ક્ષમતા ઓછી થવા માંડે છે. આ દરમિયાન અનેક મોસમી બીમારીઓનો ખતરો વધી જાય છે.  આવામાં આ દરમિયાન તમે ખુદને તમામ બીમારીઓથી દૂર રાખવા માટે આ જાદુઈ પાનનુ સેવન કરી શકો છો. અમે વાત કરી રહ્યા છીએ ગિલોયના ઉકાળાની. આ તમારે માટે લાભકારી સાબિત થઈ શકે છે. ગિલોયના પાનનો ઉકાળો તમને શરદી, તાવ અને ફ્લુ જેવી બીમારીઓથી દૂર રાખે છે અને અનેક સંક્રામક બીમારીઓને તમારી પાસે ફડકવા પણ દેતી નથી. 
 
આ રીતે બનાવો ગિલોયનો ઉકાળો 
 
ગિલોયનો ઉકાળો બનાવ વા માટે 1 ફુટ લાંબી ગિલોયનુ થડ લો. 5 થી 6 લીમડાના પાન, 10 થી 12 તુલસીના પાન અને કાળા ગોળની પણ જરૂર પડશે. સૌથી પહેલા ગિલોયના ટુકડા કરીને તેને 4 થી 5 કપ પાણી નાખીને ઉકાળવાનુ છે. ત્યારબાદ તેમા લીમડાના પાન, તુલસીના પાન અને કાળો ગોળ મિક્સ કરીને ગરમ કરવાનો છે.  જ્યારે પાણી અડધુ રહી જાય તો તેને ગાળીને દર્દીને પીવા માટે આપવાનુ છે. 
  
અનેક બીમારીઓમાં છે અસરકારક 
 
ઉલ્લેખનીય છે કે તેનો ઉકાળો ડેંગૂ અને ચિકનગુનિયા સહિત અનેક ગંભીર બીમારીઓમાં ખૂબ જ કારગર સાબિત થાય છે.  ઋતુગત વાયરલ વિરુદ્ધ પણ આ અસરકારક છે. તેના ઉકાળાના સેવનથી શરદી, ખાંસી અને ગળાની ખરાશમાં આરામ મળે છે.  તેનાથી ઈમ્યૂન સિસ્ટમ મજબૂત થાય છે અને સંક્રામક બીમારીઓનો ખતરો ઓછો થાય છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Happy Mauni Amavasya 2026 Wishes Images, Messages: મૌની અમાવસ્યા પર તમારા સગા સંબંધીઓને મોકલો ખાસ શુભેચ્છા મેસેજ

બદ્રીનાથ મંદિરમાં મોબાઇલ ફોન પર પ્રતિબંધ

7 વર્ષની બાળકી પર ક્રૂર બળાત્કાર કરવામાં આવ્યો, તેના ગુપ્તાંગમાં ૫ ઇંચનો લોખંડનો સળિયો નાખવામાં આવ્યો; કોર્ટે આરોપીને મૃત્યુદંડની સજા ફટકારી.

પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન શરૂ, 4 અમૃત ભારત ટ્રેન પણ શરૂ, આ 7 રાજ્યોને ફાયદો - પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી

"SC-ST છોકરીઓ સાથે સંબંધ રાખવાથી તીર્થયાત્રાનું પુણ્ય મળે છે"...કોંગ્રેસ નેતાના નિવેદનથી હોબાળો મચી ગયો

વધુ જુઓ..

ધર્મ

Vasant panchami 2026- વસંત પંચમી શા માટે ઉજવવામાં આવે છે, વસંત પંચમી નું મહત્વ

Happy Mauni Amavasya 2026 Wishes Images, Messages: મૌની અમાવસ્યા પર તમારા સગા સંબંધીઓને મોકલો ખાસ શુભેચ્છા મેસેજ

ભજન એક સત્ય નામનું કરીએ lyrics

વસંત પંચમી પર માતા સરસ્વતીને શું ચઢાવવું?

Mauni Amavasya 2026: વર્ષના પ્રથમ અમાસના દિવસે, 'મૌની' પર આ વસ્તુઓનું દાન ન કરો

આગળનો લેખ
Show comments