Dharma Sangrah

Anti Tobacco day 2023- સ્મોકિંગ છોડવા ઈચ્છો છો તો અજમાવો આ ઉપાય

Webdunia
મંગળવાર, 30 મે 2023 (10:07 IST)
tobacco day 2023- સ્મોકિંગ એક પ્રકારનો નશો છે એક એવો નશો જેની ટેવ સરળતાથી છૂટતી નથી. જો તમે તમારી કે કોઈની  સ્મોકિંગ છોડાવવા ઈચ્છો છો તો આ ઉપાય ટ્રાય કરો. 
 
- તજ- સિગરેટ પીવાને બદલે તજને મોઢામાં મુકી રાખો અને તેને ચૂસતા રહો. આવું કરવાથી તમને મદદ મળશે. 
-  કોપર(પિત્તળ)ના ગ્લાસ કે જારમાં રાખેલ પાણી પીવાથી શરીરમાં જામેલ પ્રદૂષિત પદાર્થ નીકળી જાય છે અને  સાથે તંબાકૂ ખાવાની ઈચ્છા પણ ધીમે-ધીમે ઓછી થઈ જાય  છે. 
-  દરરોજ રાત્રે ત્રિફળા ખાવાથી તમારી તંબાકૂ ખાવાની ટેવ સુધરી જશે. 
-  તુલસીના પાન ચાવવાથી તંબાકૂ ખાવાનું મન નહી થાય. તમે દરરોજ સવારે સાંજે 2-3 તુલસીના પાન ખાવા  જોઈએ. 
- તંબાકૂની ટેવને છોડાવવા માટે જળનેતિ ક્રિયા બહુ લાભકારી હોય છે. તમે એને એક વાર સવારે અને એક વાર  સાંજે જરૂર કરવી પડશે. 
-  અશ્વગંધાના સેવનથી પણ સ્મોકિંગની ટેવ સુધારી શકાય છે.  

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ભરૂચ GIDCની નાઈટ્રેક્સ કંપનીમાં ગંભીર અકસ્માત, એકનુ મોત

India vs South Africa 1st T20I Match : પહેલી મેચમાં આવી હોઈ શકે છે ભારતની પ્લેઈંગ ઈલેવન, કોને મળશે તક અને કોણ થશે બહાર ?I

IPL 2026 ઓક્શન માટે 350 ખેલાડીઓની ફાઈનલ લિસ્ટ તૈયાર, ક્વિંટન ડી કૉક ની સરપ્રાઈઝ એંટ્રી

VIDEO: સાઈ સુદર્શને અમદાવાદમાં ચોક્કા-છક્કાની કરી ધમાકેદાર બેટિંગ, 14 બોલમાં બનાવી નાખ્યા 64 રન, બનાવી અણનમ સેંચુરી

એલોન મસ્કની સ્ટારલિંક ભારતમાં આવી ગઈ છે, હવે ઇન્ટરનેટ ઝડપથી પ્રસારિત થશે, 1 મહિનાનો પ્લાન મનને ચોંકાવી દેશે.

વધુ જુઓ..

ધર્મ

ગાંધારી નો શ્રાપ- ગાંધારીએ કૃષ્ણને શું શ્રાપ આપ્યો હતો?

Sunder Kand in Gujarati - જીવનને સુંદર બનાવે છે સુંદર કાંડ

Mangalwar Na Upay: મંગળવારે કરો આ સહેલા ઉપાય, હનુમાનજીની કૃપાથી દૂર થશે દરેક પરેશાની

Mahabharat yudh- મહાભારત વિશે

Premanand Ji Maharaj - પ્રેમાનંદજી મહારાજે જણાવ્યું કે કયા વ્રતથી ભક્તોની મનોકામના થશે પૂર્ણ

આગળનો લેખ
Show comments