Webdunia - Bharat's app for daily news and videos

Install App

Vaccine નો પ્રથમ ડોઝ લગાવ્યા પછી કોરોના થાય તો, આ વાતોનું રાખો ધ્યાન

Vaccine પછી કોરોના થાય તો
Webdunia
શનિવાર, 8 મે 2021 (15:55 IST)
કોવિડ 19 ને અટકાવવા માટે દેશભરમાં 16 જાન્યુઆરીથી સામૂહિક રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે અને તેના હેઠળ અત્યાર સુધી 17.49 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. પરંતુ વેક્સીન લગાવ્યા પછી પણ લોકો કોરોનાથી સંક્રમિત થઇ રહ્યા છે. એવામાં અહી જાણો કે પ્રથમ ડોઝ લગાવ્યા પછી કોરોના સંક્રમણ થતાં કઇ કઇ જરૂરી વાતોનું ધ્યાન રાખવું જોઇએ. 
 
વેક્સીનનો પ્રથમ ડોઝ લગાવ્યા પછી પ્રોટોકોલનું પાલન જરૂર કરો. એટલે કે થોડા દિવસો સુધી આલ્કોહોલ અને બીડી સીગરેટ વગેરેનું સેવન ન કરો. 
 
સ્ટેરોયડ અથવા પ્લાઝ્મા લીધા હોય તો 90 દિવસ સુધી રોકાવવાની સલાહ આપવામાં આવે છે જેથી શરીરમાં એંટીબોડીઝ બને છે, તે પોતાનું કામ કરી શકે. 
 
ડોક્ટરોનું કહેવું છે કે પહેલો ડોઝ લીધા બાદ સંક્રમણમાં સ્થિતિ ગંભીર હોય છે અને દર્દીઓને સ્ટેરોયડ આપવું પડે છે, અથવા પછી પ્લાઝ્મા આપવા પડે તો આવી સ્થિતિમાં બીજા ડોઝ માટે 90 દિવસ સુધી રોકાવવું પડે છે. 
 
જો સંક્રમિત થતાં સામાન્ય લક્ષણો આવ્યા હતા અને ઘરે રહીને સામાન્ય દવાઓ લીધી છે તો 15 દિવસ સુધી હોમ આઇસોલેશન પુરૂ થાય ત્યારબાદ બીજો ડોઝ લગાવી શકાય છે. 
 
વેક્સીનનો બીજો ડોઝ લેતાં પહેલાં એ જોવું જરૂરી છે કે તમે કોરોના વાયરસથી સક્રમિત થતાં સામાન્ય લક્ષણ હતા અથવા પછી સ્થિતિ ગંભીર હતી. 
 
આમ તો સરકાર વેક્સીનના 2 ડોઝ વચ્ચે ગેપ વધારવા વિશે વિચાર કરી રહી છે અને તેના પર કમિટી આગામી અઠવાડિયા સુધી નિર્ણય લઇ શકે છે. 2 ડોઝ વચ્ચે કોરોના સંક્રમિત થતાં નેગેટિવ રિપોર્ટ આવ્યા પછી 15 દિવસ બાદ જ વેક્સીનનો બીજો ડોઝ લગાવો.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Chaitra Amavasya 2025: ચૈત્ર અમાવસ્યાના દિવસે આ વસ્તુઓનું દાન કરો, ધન ધાન્યથી ભરેલો રહેશે ઘર સંસાર

Chaitra Amavasya 2025 Upay: ધન પ્રાપ્તિ માટે અમાસની રાત્રે કરો આ ઉપાયો, ધનની કમી થશે દૂર

Akshaya Tritiya Wishes 2025 : અક્ષય તૃતીયા પર આ સુંદર સંદેશની સાથે આપો તમારા સ્નેહીજનોને હેપી અક્ષય તૃતીયાની શુભેચ્છા, માતા લક્ષ્મી આપશે આશીર્વાદ

તુલસીના કુંડા પાસે ન મુકશો આ 5 વસ્તુ , નહી તો થઈ જશો બરબાદ

April Masik Shivratri 2025: શનિવારે માસિક શિવરાત્રીનું વ્રત, જાણો શુભ મુહૂર્ત, પૂજા વિધિ અને મંત્ર

આગળનો લેખ
Show comments