Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઘરેલુ ઉપાયો - મધ છે અમૃત સમાન પણ આ રીતે ઉપયોગ ઝેર સમાન છે

ઘરેલુ ઉપાયો - મધ છે અમૃત સમાન પણ આ રીતે ઉપયોગ ઝેર સમાન છે

Webdunia
રવિવાર, 8 મે 2016 (09:18 IST)
મધને આયુર્વેદમાં અમૃત ગણવામાં આવે છે.દરરોજ યોગ્ય રીતે મધનું ઉપયોગ આરોગ્ય માટે સારું  છે. પરંતુ ખોટી રીતે મધનું સેવન કરવાથી  લાભ બદલે નુકશાન થઈ શકે છે. આથી જ્યારે મધ ખાવો નીચે લખવામાં આવતી વાતો  ધ્યાનમાં રાખવા  જોઈએ. 
 
- ચા, કોફીમાં મધનો ઉપયોગ ન કરવો  જોઈએ. આની સાથે મધનું સેવન ઝેર સમાન કામ કરે છે .  
 
- જામફળ, શેરડી, દ્રાક્ષ,  ખાટાં ફળ સાથે મધ અમૃત સમાન છે .  
 
- આગ પર મધ ગરમ ન કરવું . 
 
- માંસ,માછલી સાથે  મધ લેવું ઝેર  જેવું જ છે. 
 
-  મધમાં સમાન માત્રામાં ઘી કે દૂધ હાનિકારક છે. 
 
- ખાંડની સાથે મધ મિક્સ કરવું અમૃતમાં વિષ મિક્સ કરવા જેવું છે . 
 
- એક સાથે વધુ મધ ના લો .આ પણ હાનિકારક છે.મધ દિવસમાં  બે કે ત્રણ વખત એક ચમચી લો. 
 
- તેલ,માખણમાં મધ ઝેર જેવુ  છે. 
 
- મધ ખાઈને કોઈ પ્રકારની મુશ્કેલી આવી રહી હોય તો લીંબુનો સેવન કરી લો. 
 
- આચ્યુત સંજીવની મધ કુદરતી સંજીવની સમાન છે. રોજ તેનું સેવન કરવાથી આંતરિક શક્તિનો વિકાસ થાય છે, કારણ કે તે ખનીજ અને જીવન સત્વથી ભરપૂર છે અને 100% શુદ્ધ છે.આરોગ્ય અને સુંદરતા માટે કુદરતી મધનું સેવન કરો.  

Happy Wedding Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આગળનો લેખ
Show comments