Webdunia - Bharat's app for daily news and videos

Install App

Food Poisoning - ફૂડ પોઈઝનિંગ ના લક્ષણો અને ઉપાય

Webdunia
શુક્રવાર, 3 જૂન 2022 (00:28 IST)
Home Remedies to Treat Food Poisoning- વરસાદમાં આરોગ્ય માટે ખૂબ જ સંવેદનશીલ મૌસમ છે. વાર-વાર તરસ લાગતા વ્યક્તિ જ્યાં કઈક પણ ઠંડુ પી લે છે તેમજ આ મૌસમમાં ખાદ્ય પદાર્થોના પણ ખરાબ થતા સમયે નથી લાગતું. ફૂડ પાઈજનિંગનો (Food Poisoning)  ખતરો હમેશા બન્યો રહે છે.
 
તેથી તમારા આરોગ્યના પ્રત્યે પૂર્ણ સાવધાની રાખવી જોઈએ. ફૂડ પાઈજનિંગ સૌથી મોટુ લક્ષણ આ છે કે જો ભોજન પછી એક કલાકથી 6 કલાકના વચ્ચે ઉલ્ટીઓ શરૂ થઈ જાય છે તો માની લો કે વ્યક્તિને ફૂડ પાઈજનિંગની ફરિયાદ છે. તેને તરત નિયંત્રણમાં કરવા માટે ડાક્ટરથી સલાહ લેવી જોઈએ.
 
આ મુખ્યત: બેક્ટીરિયા યુક્ત ભોજન કરવાથી હોય છે. તેનાથે બચાવ માટે કોશિશ આ હોવી જોઈએ કે ઘરમાં સાફ-સફાઈથી નબેલુ તાજુ ભોજન જ કરવુ જોઈએ. જો બહારનો ભોજન ખાઈ રહ્યા છો તો ધ્યાન રાખો કે ખુલ્લામાં રાખેલા ખાદ્ય પદાર્થ અને એકદમ ઠંડા અને અસુરક્ષિત ભોજનનો સેવન ન કરવું.
 
આ દિવસો બ્રેડ, પાવ વગેરેમાં જલ્દી ફંગસ લાગી જાય છે તેથી તેને ખરીદતા સમયે કે ખાતા સમયે તેની નિર્માણ તારીખ જરૂર જોઈ લેવી. ઘરમાં રસોડામાં સાફ-સફાઈ રાખવી. ગંદા વાસણનો ઉપયોગ ન કરવું. ઓછા એસિડ વાળા ભોજન કરવું.
 
નિમ્ન કારણોથી ફૂડ પાઈજનિંગનો ખતરો વધારે હોય છે.
1. ગંદા વાસણમાં ભોજન કરવાથી
2 વાસી અને ફંગસયુક્ત ભોજનથી
3. ઓછુ પાકેલુ ભોજન ખાવાથી બચવું.
4. માંસાહાર ન કરવું.
5. ફ્રીઝમાં ખૂબ સમય સુધી રાખેલા ખાદ્ય પદાર્થના ઉપયોગ થી બચવું.

સંબંધિત સમાચાર

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

આગળનો લેખ
Show comments