Webdunia - Bharat's app for daily news and videos

Install App

Sugar કંટ્રોલ કરવા માંગો છો તો અપનાવો આ 5 ઘરેલુ ઉપાય

Webdunia
ગુરુવાર, 22 નવેમ્બર 2018 (17:46 IST)
આજની જીવન શૈલીમાં લોકોને શુગર થવી સામાન્ય સમસ્યા થઈ ગઈ છે. ખાસ કરીને એ લોકો જેમણે ઓફિસ કે કોલેજમાં અનેક કલાક સુધી સતત બેસી રહેવુ પડે છે. અને દિવસમાં ઓછામાં ઓછી કસરત કરનારા લોકોમાં આ સમસ્યા વધુ જોવા મળે છે. શુગરથી અનેક પ્રકારને એબીમારીઓ પણ વધવા માંડે છે. પણ જો નિયમિત જીવનશૈલી અને સંતુલિત ખાનપાન અપનાવવામાં આવે તો આ સમસ્યાથી રાહત મેળવી શકાય છે. અહી અમે કેટલાક એવા ઘરેલુ ઉપાય વિશે બતાવી રહ્યા છીએ જે શુગરને નિયંત્રિત કરવામાં ખૂબ મદદરૂપ હોય છે. 
 
શુગરને નિયંત્રિત કરનારા 5 ઘરેલુ ઉપાય 
 
- ભીંડા - 4 થી 5 ભીંડા એક કાચના વાસણમાં પાણીમાં કાપીને મુકી દો. સવાર સુધી તેમા ભીંડા નરમ થઈ જશે. હવે તમે આ પાણીને પી લો.આ પાણીથી શુગર લેવલ કંટ્રોલ થએ જાય છે. 
 
-લીમડો - લીમડો અને ગિલોયનુ દાતણ કરો. દાતણ કરતી વખતે જે પાણી મોઢામાં આવે તેને બહાર ન કાઢો પણ અંદર જ ગળી લો. તેને તમે તમારી દિનચર્યામાં સામેલ કરો. તેનાથી પણ શુગર લેવલ કંટ્રોલમાં રહે છે. 
 
3. જાંબુ - જાંબુ એક એવુ ઝાડ છે જેના પાન, ફૂલ, ફળ, બીયા બધુ જ શુગર કંટ્રોલ કરવામાં ખૂબ સારુ માનવામાં આવે છે. જાંબુના બીજ તમે સુકાવીને વાટી લો. તેનુ ચૂરણ તમે નિયમિત રૂપથે એલો ખૂબ ફાયદો કરશે.  આ ચૂરણ તમે દિવસમાં બે વાર લો ઘણો લાભ થશે. 
 
4. એલોવેરા - એલોવેરા પણ ડાયાબિટીસ રોગ માટે ખૂબ સારુ સ્ત્રોત છે. તમે ચાહો તો એલોવેરાનુ શાક પણ બનાવીને ખાઈ શકો છો. તમે ચાહો તો તેનુ ચૂરણ પણ બનાવીને રાખી મુકી શકો છો કે પછી તેનો રસ પણ તમે પી શકો છો. આ શુગર કંટ્રોલ કરવાનો રામબાણ ઈલાજ છે. 
 
5. ઘઉંની જ્વારે - ઘઉંની જ્વારી મતલબ ઘઉંને માટીમાં દબાવી તેનાથી જે લીલી ઘાસ નીકળે છે તેને ઘઉંની જ્વારી કહે છે. આ શુગરના દર્દીઓ માટે એક સારી ભેટ છે. તેને પણ તમે તમારી ડાયેટમાં સામેલ કરો.  5 થી 7 દિવસની જે જ્વારી છે તે તમારે માટે વધુ ફાયદો કરશે. આ લોહીમાં શર્કરાના પ્રભાવને ઓછો કરી દે છે.  તેનુ જ્યુસ કાઢીને કે પછી તેને તમે આમ જ ખાઈ શકો છો. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

મહાકુંભ 2025 - પ્રયાગરાજ પહોચ્યા ગૌતમ અડાની, મહાપ્રસાદનુ કર્યુ વિતરણ જુઓ વીડિયો

Mauni Amavasya 2025: મૌની અમાવસ્યા પર રાશિ મુજબ કરો ઉપાય, આર્થિક અને પારિવારિક જીવનમાં આવશે સમૃદ્ધિ

Navratri 2025 - ચૈત્ર નવરાત્રી 2025 ની તારીખ અને શુભ મુહુર્ત

મહાકુંભમાં પહોંચ્યો PM મોદીનો ભત્રીજો , જાણો એવું તે શું કર્યું કે વાયરલ થઈ ગયો વીડિયો

પ્રયાગરાજમાં દરરોજ 65 થી 70 લાખ ભક્તો રોકાય છે, ભીડને કાબૂમાં લેવા માટે AIની મદદ લેવામાં આવી રહી છે

આગળનો લેખ
Show comments