Webdunia - Bharat's app for daily news and videos

Install App

માથાના દુખાવાથી પરેશાન છો તો અજમાવો આ ઘરેલૂ સમાધાન

Home remedies for headache
Webdunia
રવિવાર, 29 એપ્રિલ 2018 (08:44 IST)
વધારે મોડે સુધી કામ કરવાથી, તનાવ, તડકામાં રહેવાથી વધારે દોડધામ- કરવાથી માથાના દુખાવાની શિકાયત થવું સામાન્ય વાત છે. પણ જો સમસ્યા વધારે મોડે સુધી રહે છે તો ખતરનાક પણ છે. જો તમે પણ તેજ માથાના દુખાવાથી પરેશાન રહો છો તો તેનો કારગર સમાધાન 
 
પાલક 
પાલકનો સેવન બ્લ્ડ પ્રેશર ઓછું કરવામાં મદદગાર છે. આ હેંગઓવર પણ દૂર કરે છે તેમાં રહેલ વિટામિન B2 માથાના દુખાવાની સમસ્યા પણ નહી થવા દેતી. તમે સૂપ, શાક, શોરબા કોઈ પણ રૂપમાં તેનો સેવન કરી શકો છો. 
 
બદામ 
બદામમાં રહેલ મેગ્નીશિયમ રક્ત કોશિકાઓને આરામ આપે છે જેનાથી માથાનો દુખાવો નહી હોય છે. 4-5 બદામ તમે દરરોજ ખાવાથી આ સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે. 
 
કેળા જે વસ્તુઓમાં વિટામિન Bની માત્રા વધારે હોય છે. તેના સેવનથી માથાના દુખાવામાં આરામ મળે છે. તેમાંથી એક છે કેળા. આ માથામાં થતા ભયંકર દુખાવોને ઓછું કરે છે. 

બટાટા 
પાણીની ઉણપથી માથામાં દુખાવાની શકયતા વધારે હોય છે. માથના દુખાવા પર શેકેલું બટાટા ખાવું એક સરસ ઑપ્શન છે. બટાકામાં 75 ટકા પાણીની માત્રા હોય છે. 
ફેટી ફિશ
ફેટી ફિશ ખાવાથી દિવસભર શરીરમાં એનર્જી રહે છે અને આ બ્લ્ડ શુગરને પણ નિયંત્રણમાં રાખે છે. તેમાં રહેલ ઓમેગા-3 ફેટી એસિડસ ખૂબ તેજ થતા માતહના દુખાવાને કંટ્રોલમાં રાખે છે. 
 
કૉફી
કૉફીમાં રહેલ કેફીન રક્ત કોશિકાઓને આરામ આપી માથાના દુખાવાની તકલીફને દૂર કરે છે. હેંગઓવર થતા એક કપ કૉફી પીવું ખૂબ ફાયદાકારી રહે છે. ધ્યાન રાખો કે દિવસભર કોફી પીવું માથાના દુખાવાનો ઉકેલ નહી. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Budhwar Na Upay: બુધવારે કરો આ ચમત્કારી ઉપાય, અભ્યાસમાં આગળ રહેશે બાળક, ધનની પણ નહી રહે કમી

ગુડી પડવો આપે છે આ 7 સંદેશ, દરેકે જરૂર શીખવા જોઈએ

Death astrology - પરિવારમાં કોઈનું મૃત્યુ થાય ત્યારે શા માટે શરૂ થાય છે મરણનું સૂતકનો સમય, જાણો તેનું મહત્વ અને નિયમો

Papmochani Ekadashi 2025: 25 માર્ચે પાપમોચની એકાદશી, આ શુભ મુહૂર્તમાં કરો ભગવાન વિષ્ણુની પૂજા

Fagun Amavasya 2025: ફાગણ અમાવસ્યાના દિવસે પિતરોને પ્રસન્ન કરવા જરૂર કરો આ કામ, પિતૃ દોષથી મળશે મુક્તિ

આગળનો લેખ
Show comments