Webdunia - Bharat's app for daily news and videos

Install App

આરોગ્યદાયી Aloe Vera- જાડાપણાથી રાહત અપાવશે એલોવેરા

Webdunia
રવિવાર, 26 ફેબ્રુઆરી 2023 (09:58 IST)
કુંવારપાઠું ના ફાયદા- એલોવેરાનો છોડ ઘરમાં સહેલાઈથી મુકી શકાય છે. એલોવેરાના છોડનો રંગ લીલો હોય છે. તેમાથી જે જેલ નીકળે છે તે આપણા સ્વાસ્થ્ય માટે લાભકારી હોય છે. એલોવેરા જૈલ, એલોવેરાનુ જ્યુસ આપણને જેટલુ અંદરથી હેલ્ધી રાખે છે. એટલુ જ બહારથી પણ આપણને કાયમ યુવાન રાખવામાં મદદ કરે છે. એલોવેરા ઔષધીય ગુણોનો ભંડાર છે. એલોવેરામાં અનેક પોષક તત્વ, વિટામિન અને મિનરલ્સ હોય છે જે આપણા સ્વાસ્થ્ય માટે લાભકારી સિદ્ધ હોય છે. ગ્વારપાઠા મતલબ એલોવેરાના પ્રયોગથી આપણે જાડાપણા જેવી મુશ્કેલી પર પણ કાબૂ મેળવી શકીએ છીએ.  
 
- એક ગ્લાસ ગરમ પાણીમાં લીંબૂનો રસ અને એલોવેરાનો રસ કાઢીને પીવાથી જાડાપણું ઓછુ થાય છે. 
 
- એક ગ્લાસ કુણાં પાણીમાં લીંબુનો રસ અને એલોવેરાનો રસ મિક્સ કરીને પીવાથી પણ જાડાપણું ઓછુ થાય છે.  
 
- અશ્વગંધાના પાનનો રસ બે ચમચીની માત્રામાં એલોવેરાના 10 ગ્રામ ગૂદા સાથે લેવાથી લાભ થાય છે. 
 
- ત્રિફળા ચૂરણ સાથે એલોવેરાનો રસ ખાલી પેટ લેવાથી પણ જાડાપણાંથી છુટકારો મેળવી શકાય છે. 
 
- એલોવેરાનો જ્યુસ પીવાથી જાડાપણું ઓછુ થાય છે. એલોવેરાના પાનનું સેવન કરવાથી જાડાપણા પર કંટ્રોલ મુકી શકાય છે.
 
- એક લસણનો રસ કાઢીને એલોવેરાનો રસ મિક્સ કરીને પીવાથી જાડાપણાંથી મુક્તિ મેળવી શકાય છે. 

સંબંધિત સમાચાર

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

આગળનો લેખ
Show comments