Webdunia - Bharat's app for daily news and videos

Install App

Health tips - એક કપ ચામાં તુલસીના ચાર પાંદડા જ ઘણા છે

Webdunia
ગુરુવાર, 11 ફેબ્રુઆરી 2016 (14:16 IST)
તુલસીમાં રોગોને ઠીક કરવાની ક્ષમતા હોય છે.આની તાસીર ગરમ  હોય છે. તુલસી જેટલી પવિત્ર હોય છે, તેટલી જ સેહત માટે પણ ફાયદાકારી છે. આવો જાણે એના ફાયદા વિષે
 
તુલસીની ચા 
 
તુલસીને ચામાં નાખી તમે હર્બલ ટી બનાવી શકો છો. આથી ઈમ્યુનિટી વધે છે, ત્વચાના રોગો દૂર થાય છે કફ અને ખાંસી અને શરદીમાં આરામ મળે છે અને બ્લડ પ્યુરીફયર હોય છે. એક ચામાં તુલસીની ચાર પાંદડા પ્રયોગમાં લઈ શકાય છે. 
 
તુલસીના પાંદડા ક્યારેય ચાવવા નહી  
 
એની પાંદડીઓને ક્યારે પણ ચાવવા નહી. પણ પાણી સાથે ગળી લેવા જોઈએ અથવા તો તેને વાટી લેવા જોઈએ. કારણ કે પાંદડીઓ પર પારાની એક ઉપરી  પરત હોય છે જેથી તમારા દાંતની ઈનેમલ લેયરને નુકશાન પહોંચી શકે છે. 
 
તુલસીનો રસ 
 
*શરીર તૂટી રહ્યુ  હોય કે જ્યારે લાગે કે તાવ આવશે તો ફુદીનાના રસ અને તુલસીના રસ સરખી માત્રામાં મિક્સ કરીલો. એમાં થોડા ગોળ મિક્સ કરી પીવાથી આરામ મળે છે. 
 
*દાંતમાં કીડા લાગી ગયાં હોય તો તુલસીના રસમાં દેશી કપૂર મિક્સ કરી રૂમાં પલાળી લગાવવાથી આરામ મળે છે. 
 

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

Show comments