rashifal-2026

આરોગ્ય સલાહ - કઢી લીમડામાં છે અનેક ઔષધીય ગુણ

Webdunia
શુક્રવાર, 16 ડિસેમ્બર 2016 (15:00 IST)
કઢી લીમડામાં અનેક ઔષધીય ગુણ જોવા મળે છે. આ ખાવાનો સ્વાદ અને ખુશ્બુ બંને વધારે છે.  અનેક લોકો કઢી લીમડાનો  ઉપયોગ કરે તો છે પણ તેની ખૂબીયો વિશે નથી જાણતા. તેમા પ્રોટીન, બીટા કૈરોટીન, આયરન, ઝિંક અને કૉપર ખૂબ પ્રમાણમાં જોવા મળે છે જે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ લાભકારી સાબિત થય છે.  આજે અમે તમને કઢી લીમડાના કેટલાક એવા ફાયદા વિશે બતાવીશુ જેને તમે રોજ સેવન કરવા મજબૂર થઈ જશો. 
1. લીવર - કઢી લીમડામાં વિટામિન એ અને સી હોય છે જે લીવરને ઠીક કરવામાં મદદરૂપ સાબિત થાય છે. 
 
2. ત્વચા સંક્રમણ - કઢી લીમડામાં એંટી ઓક્સિડેંટ, એંટી બેક્ટેરિયલ અને એંટી ફંગલ ગુણ રહેલા હોય છે. જે ત્વચા માટે ખૂબ લાભકારી હોય છે. જો ત્વચામાં કોઈપણ પ્રકારનુ સંક્રમણ થઈ જાય તો કઢી લીમડાના પાન તેને દૂર કરવામાં ખૂબ સહાયક છે. 
 
3. વાળને લાંબા કરો 
તેમાં એવા અનેક પોષક તત્વ હોય છે જે વાળને લાંબા કરવામાં મદદ કરે છે. ડૈંડ્રફ જેવી સમસ્યાઓને પણ હટાવે છે અને વાળને જલ્દી સફેદ પણ થવા દેતા નથી. 
 
4. બ્લડ શુગર - કઢી લીમડામાં એંટી ડાયાબિટીક એજેટ હોય છે જે શરીરમાં બ્લડ શુગર લેવલને ઓછુ કરે છે. આ ઉપરાંત તેમા ફાઈબર પણ ભરપૂર માત્રામંજોવા મળે છે. જે ડાયાબિટિસ જેવા દર્દીઓ માટે ખૂબ લાભકારી સાબિત થાય છે. 
 
5. દિલની સમસ્યા - કઢી લીમડાનું સેવન કરવાથી દિલ સાથે જોડાયેલી સમસ્યાઓ પણ ખતમ થવા માંડે છે. આ કોલેસ્ટ્રોલ લેવલના સ્તરને પણ ઓછુ કરે છે 
 
અને બ્લડમાં સારા કોલેસ્ટ્રોલની માત્રા વધારે છે. 
 
વધુ જુઓ..

જરૂર વાંચો

IND vs PAK: શું પાકિસ્તાન વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા સામે રમશે? પાકિસ્તાની PM એ આપ્યું નિવેદન

ભારતીય ટીમે કર્યો ઐતિહાસિક રન ચેઝ, અંડર-19 વર્લ્ડ કપ ફાઇનલમાં પહોચી

ભારત-શ્રીલંકાના સંબંધો થશે મજબૂત, પહેલીવાર ગુજરાથી શ્રીલંકા મોકલવામા આવ્યા ભગવાન બુદ્ધના અવશેષ જાણો બધુ

Vande Bharat Train: વંદે ભારત એક્સપ્રેસથી સેલ્ફી લેતી વખતે અનહોની, યૂપીના 2 યુવકોનુ મોત, એક ગંભીર

કોલ સેન્ટરની આડમાં ચાલતા સાયબર છેતરપિંડીનો પર્દાફાશ, 15 મહિલાઓ સહિત 22 લોકોની ધરપકડ

વધુ જુઓ..

ધર્મ

Sankashti Chaturthi 2026 Moonrise time: આજે દ્વિજપ્રિય સંકષ્ટી ચતુર્થીનુ વ્રત, જાણો ચંદ્રોદયનો સમય

શ્રી ગણેશ સંકટનાશમ સ્તોત્ર - પ્રણમ્ય શિરસા દેવં ગૌરીપુત્રં વિનાયકમ્ (સાંભળો વીડિયો) -

Sankashti Chaturthi Vrat Katha 2026: સંકષ્ટી ચતુર્થી પર વાંચો આ વ્રત કથા, ગણપતિ બાપ્પા દૂર કરશે સંકટ

Ganesh Chalisa - ગણેશ ચાલીસા

શ્રી સંતોષી માતા ચાલીસા

આગળનો લેખ
Show comments