Webdunia - Bharat's app for daily news and videos

Install App

સ્વાસ્થ્ય ને નુક્શાન કારક છે વધારે પડતી ઊંઘ

Webdunia
બુધવાર, 27 જુલાઈ 2016 (13:35 IST)
વધુ પડતી ઊંઘ તમારા સ્વાસ્થ્ય ને નુક્શાન કારક વધારે પડતુ સુવાથી પણ સ્વાસ્થ્યને અનેક પ્રકારની સમસ્યાઓ થઈ શકે છે. આ માટે અનેક રિસર્ચ અને સ્ટડીઝ થઈ છે. નિષ્ણાંતોની વાત માનીએ તો સાતથી આઠ કલાકથી વધારે ઊંઘવુ ના જોઈએ. વધારે ઊંઘવાથી બૉડી ક્લૉક ડિસ્ટર્બ થઈ જાય છે અને સુસ્તી આવી જાય છે. જેનાથી વજન વધી શકે છે. હદયરોગોનો ભય- અમેરિકી રિસર્ચ કહે છે, 9 કલાકથી વધારે ઊંઘવા વાળા લોકોને હાર્ટ ડિસીઝનો ભય બમણો થઈ જાય છે.

બેકપેઈન- વધારે સુવાથી મસલ્સ જકડાઈ જાય છે, જેનાથી બેકપેઈન થઈ શકે છે.

દિમાગ પર અસર- એક અભ્યાસ પ્રમાણે 9 કલાકથી વધારે સુવાથી દિમાગ જલ્દી ઘરડું થઈ જાય છે.

ડાયાબીટીઝ- વધારે સુનારાઓમાં ટાઈપ 2 ડાયાબીટીઝનો ભય બમણો રહે છે.

માથાનો દુખાવો- વધારે સુવાની અસર બ્રેઈન ટ્રાંસમીટર પર પડે છે. આનાથી એકાગ્રતા ઘટે છે અને માથાનો દુખાવો થાય છે.

ડિપ્રેશન- 2014માં થયેલા એક રિસર્ચ પ્રમાણે, જે લોકો 9 કલાક અથવા તેનાથી વધારે ઊંઘે છે, તેમનામાં ડિપ્રેશન થવાનો ભય 49 ટકા વધારે હોય છે. ડાબી બાજુ સુવાથી લેફ્ટ સાઈડમાં ડાઈજેસ્ટિવ એન્ઝાઈમ બનાવતી પેન્ક્રિયાઝનું ફંકશન સારું થાય છે. ખોરાક સરળતાથી પચે છે. બૉડી ડિટૉક્સ થાય છે અને બીમારીઓથી સુરક્ષા મળે છે. શરીરના વિભિન્ન અંગો અને બ્રેઈન સુધી લોહી અને ઑક્સિજનનું સરક્યુલેશન સારી રીતે થવા માંડે છે. હદય શરીરની ડાબી બાજુ હોય છે, માટે ડાબી બાજુ સુવાથી તેનું કામ પણ સરળ થાય છે.

Happy Wedding Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

આગળનો લેખ
Show comments